ઉત્તરભારતમાં હિમ વર્ષાને પગલે બરફની ચાદર છવાઈ, જનજીવન ખોરવાયું
                    નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં હિમ વર્ષા પડી રહ્યો છે જેના કારણે અનેક શહેરો અને નગરોમાં જનજવન ખોરવાયું છે. હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષા અને વરસાદને પગલે પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 475 રસ્તાઓ બંધ થયાં છે. જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક ખોરવાયો હતો. પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

