1. Home
  2. Tag "sold scrap"

સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્ર સરકારે રૂ. 650 કરોડનું ભંગાર વેચ્યું

નવી દિલ્હીઃ કર્મચારી મંત્રાલયે માહિતી આપી છે કે, કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ જનરેટ થયેલા જંકનું વેચાણ કરીને 650 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે.  મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની માર્ગદર્શિકાથી પ્રોત્સાહિત, 2021-24 વચ્ચે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન હેઠળ, ભંગારના વેચાણથી 2,364 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code