પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું
દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે નિધન તેમના નિધન પર રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું સોલી સોરાબજીના નિધનથી આપણે ભારતની ન્યાયિક પ્રણાલીના એક આઇકનને ગુમાવ્યા: રાષ્ટ્રપતિ નવી દિલ્હી: દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. તેઓનું 91 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા અનેક દિવસોથી તેઓ નાદુરસ્ત હતા. […]