1. Home
  2. Tag "somnath temple"

સોમનાથ મંદિર પ્રત્યે વધતી જતી આસ્થા: ગુગલ સર્ચમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદ, 13 જાન્યુઆરી 2026: ભારતની સાંસ્કૃતિક ચેતના અને આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિર પ્રત્યે લોકોની રુચિ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ અભૂતપૂર્વ રીતે વધી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્સ (Google Trends) ના તાજેતરના આંકડાઓ અનુસાર, છેલ્લા 20 વર્ષમાં સોમનાથ મંદિર માટેની ઓનલાઇન શોધ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. વર્ષ 2004 થી 2025 સુધીના ડેટાનું વિશ્લેષણ કરતાં […]

પ્રભાસ ક્ષેત્રના પ્રાચીન સૂર્યમંદિરો ભારતીય શિલ્પકલા અને સૂર્ય દેવની શ્રદ્ધાના સાક્ષી

સોમનાથ, 11 જાન્યુઆરી, 2026: પ્રાચીન અને ઐતિહાસિક સોમનાથ મંદિરનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ક્ષેત્રમાં આવેલાં સનાતન આસ્થાનાં પ્રાચીન મંદિરો વિશે પણ સૌએ જાણવું જરૂરી છે. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીનકાળથી મહાદેવ ભગવાન શિવની ઉપાસનાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન તો રહ્યું જ છે, સાથે જ સૂર્ય ઉપાસનાના અદ્વિતીય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આજ સુધી પ્રભાસ અને […]

સોમનાથમાં ભક્તિનો મહાસાગર: પીએમ મોદી ‘ઓમકાર’ મંત્રના જાપમાં થયા સામેલ

ડ્રોન શો દ્વારા સોમનાથના ઇતિહાસને ઉજાગર કરાયોઃ જોનાર સૌ મંત્રમુગ્ધ વેરાવળ (ગુજરાત), 10 જાન્યુઆરી, 2026: PM Modi joins in chanting ‘Omkar’ mantra વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રથમ જ્યોતિર્લિંગના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વડાપ્રધાને અહીં પરંપરાગત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરી દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના […]

સોમનાથ મંદિરઃ નરેન્દ્ર મોદીએ 1000 વર્ષના સંઘર્ષ અને અતૂટ આસ્થાને કરી યાદ

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજથી શરૂ થઈ રહેલા ‘સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સાંસ્કૃતિક અખંડિતતા અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભાવુક પોસ્ટ કરીને સોમનાથના પુનરોદ્ધાર અને રાષ્ટ્રની એકતા પર ભાર મૂક્યો છે. આક્રમણો છતાં અડીખમ રહી આસ્થા પ્રધાનમંત્રીએ ઇતિહાસના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર વિશે લેખ લખ્યો, જાણો શું કહ્યું?

1026માં વિનાશ વેરનારા આક્રમણખોરો આજે ઇતિહાસના ધૂળિયા પાનાઓમાં ખોવાઈ ગયા છે, જ્યારે સોમનાથ આજે પણ આશા અને ભક્તિનો પ્રકાશ ફેલાવી રહ્યું છે નવી દિલ્હી, 5 જાન્યુઆરી, 2026 – Prime Minister Narendra Modi wrote an article about Somnath Temple વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર વિશે આજે એક લેખ લખ્યો છે. નરેન્દ્ર મોદી વેબસાઈટ (https://www.narendramodi.in/somnath-swabhiman-parv-a-1000-years-of-unbroken-faith-1026-2026-601196) ઉપર પ્રકાશિત […]

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવજીને વિશેષ હનુમંત દર્શન શૃંગાર કરાયો, ભક્તોએ કર્યા દર્શન

155 કિલો પુષ્પો ચંદન, બિલીપત્રથી જ્યોતિર્લીંગ પર હનુમાનજીની પ્રતિકૃતિ રચાઈ, વિશેષ શૃંગાર દ્વારા બંને દેવતાઓ વચ્ચેની સામ્યતા દર્શાવવામાં આવી, ભક્તોએ સોમેશ્વર જ્યોતિર્લિંગના હનુમાન સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અમદાવાદઃ શ્રાવણ સુદ બીજના દિવસે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવ્યું હતું. આ અનોખા અને ભક્તિભર્યા શૃંગારમાં સોમનાથ મહાદેવ અને સંકટમોચક હનુમાનજીના એકસાથે દર્શન થયા હતા. […]

સોમનાથ મંદિરમાં વિમાન દૂર્ઘટનના દિવંગતોની આત્માની શાંતિ માટે શાંતિપાઠ કરાયા

સોમનાથઃ અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ પરિવાર તરફથી ઈનચાર્જ જનરલ મેનેજર  અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર, મંદિરના પૂજારીઓ, સ્થાનિક તીર્થ પુરોહિતો અને દર્શને આવેલા ભક્તો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’નો […]

સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી

પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં ધ્વજા પૂજા, મહાપૂજા, સરદાર વંદના 11 મે 1951 ના રોજ પ્રથમ શૃંગારની પ્રતિકૃતી સ્વરૂપ ભસ્મ ત્રિપુંડ શૃંગાર કરાયો હતો, સાયમ આરતી પૂર્વે મહાશ્રૃંગાર અને દીપમાળા કાર્યક્રમ યોજાયો સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભક્તિપુર્ણ ઊજવણી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર દેશવાસીઓની અનન્ય આસ્થાનું પ્રતિક છે. આ મંદિર વિસર્જન બાદ […]

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર 3.56 લાખ ભક્તોએ બિલ્વપૂજા કરી

સોમનાથઃ મહાશિવરાત્રી પર બિલ્વપૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ. મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹25માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી. જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એકસાથે એક જ પૂજામાં ભાગ […]

સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઊજવાયો

સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષ પૂર્ણ થયા, 1લી ડિસેમ્બર 1995ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સંપૂર્ણ થયેલું સોમનાથ મંદિર દેશને સમર્પિત કર્યુ હતુ. દર વર્ષે 1લી ડિસેમ્બરનો દિન સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવાય છે સોમનાથઃ  સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 1લી ડિસેમ્બરના રોજ 29 વર્ષ થતા સંકલ્પ સિદ્ધિ દિન તરીકે ઊજવણી કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code