1. Home
  2. Tag "somnath temple"

આતંકથી આસ્થાને કચડી શકાય નહીં: PM મોદી

પીએમ મોદીએ સોમનાથ મંદિર ખાતેના વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરી આ દરમિયાન તેઓએ આતંકવાદને લઇને આપ્યું નિવેદન આતંકના દમ પર સામ્રાજ્ય ઉભુ કરનારનું અસ્તિત્વ સ્થાયી નથી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે સોમનાથ મંદિર ખાતેની અનેકવિધ યોજનાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.  પીએમ મોદીએ કહ્યું કે, આસ્થાને આતંકથી કચડી શકાય નહીં. આતંકના […]

PM મોદીએ સોમનાથમાં અનેકવિધ યોજનાની શરૂઆત કરી, પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો

સોમનાથમાં PM મોદીએ અનેકવિધ યોજનાની શરૂઆત કરી પીએમ મોદીએ પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો પાર્વતી મંદિર શ્વેત પથ્થરોથી બનાવાશે અને આની ઉંચાઇ 71 ફૂટ હશે નવી દિલ્હી: ઐતિહાસિક સોમનાથ મંદિરની ભવ્યતામાં હવે વધારો થયો છે. પીએમ મોદીએ આજે સોમનાથ મંદિરમાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સોમનાથ સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શની […]

સોમનાથમાં બનાવવામાં આવેલા સમુદ્ર દર્શનપથનું પીએમ મોદી ઉદ્દઘાટન  કરશે

પીએમ મોદી સમુદ્ર દર્શનપથનું ઉદ્દઘાટન કરશે વર્ચ્યુઅલ રીતે સવારે 11.30એ કરશે લોકાર્પણ ટ્રસ્ટી સચિવ પ્રવીણ કે. લહેરીએ આપી માહિતી અમદાવાદ:અરબી સમુદ્ર કિનારે 1.47 કિલોમીટર લાંબી અને 7 મીટર પહોળી સમુદ્ર દર્શન પથ ગુજરાત પ્રવાસન નિગમની પ્રસાદ યોજના છે. વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર મોદી ટ્રસ્ટની 85 કરોડ રૂપિયાથી વધુની પ્રતિષ્ઠિત યોજનાઓનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરશે. […]

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર, સોમનાથ મંદિરમાં ભાવિકોની લાંબી કતારો લાગી

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર પરીસરનું વાતાવરણ શિવમય બન્યું મંદિરમાં ભાવિકોની લાંબી કતારો રાજકોટ :હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે મહામારીના ઘટી ગયેલ કહેર વચ્ચે આજે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોની ભીડ ઉમટી હતી. વહેલી સવારના પહોરમાં જ હજારો ભાવિકોએ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથુ બાંઘ્યું […]

સોમનાથ મંદિરઃ દર્શન માટે શ્રદ્ધાળુઓને ઓનલાઈન-ઓફલાઈન પાસ અપાશે

વેરાવળઃ દેશના સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને આજથી 17મી જુલાઇ ને શનિવારથી પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટે કર્યો છે. સાથે જ શ્રી સોમનાથ મંદિર, શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડિયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. આજે તા.17–જુલાઇથી  સોમનાથ મંદિરમાં દર્શનનો સમય […]

સોમનાથ મંદિરના દર્શન હવે સવારે 6 થી રાત્રીના 10 સુધી કરી શકાશે

સોમનાથમાં હવે ભક્તો કરી શકશે દર્શન મંદિરના દ્વાર હવે સવારે 6 થી રાતે 10 સુધી રહેશે ખુલ્લા કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા લેવાયો નિર્ણય ગીર સોમનાથ : કોરોના વાયરસનું સંક્રમણ જેમ જેમ દેશમાં ઓછુ થતું જાય છે તેમ સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવે છે, તો મંદિરો દ્વારા પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર લાંબા […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યાના 20 દિવસમાંજ 1.43 લાખ ભાવિકોએ દર્શન કર્યા

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને કોરોનાના સંક્રમણને કારણે તા.11 એપ્રિલ 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા તમામ મંદિરો ભાવિકોના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવજીનું મંદિર પણ તા 11 જૂન 2021થી નિયમો હળવા થતાં દર્શનાર્થીઓ માટે […]

ગીર સોમનાથની મુલાકાતે જશે CM રૂપાણી, સોમનાથ દાદાના કરશે દર્શન

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ શનિવારના રોજ ગીર સોમનાથની મુલાકાતે જશે. જ્યાં તેઓ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે. આ ઉપરાંત સોમનાથ દાદાના પણ દર્શન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રામ મંદિર  ઓડિટોરિયમ,સોમનાથ ખાતેથી વેરાવળ તાલુકાના સેમરવાવ ગામે ફિલ્ટર પ્લાન્ટનું તેમજ વેરાવળ ખાતે નાયબ પોલીસ અધિકક્ષની નવીન કચેરીનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના […]

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદીર આવતીકાલ થી દર્શનાર્થીઓ માટે બંધ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ શ્રદ્ધાળુઓ ઓનલાઈન કરી શકશે દર્શન રાજકોટઃ કોરોનાના વધતા સંક્રમણને પગલે હવે બજારોની સાથે મંદિરો પણ બંધ થવાની કગાર પર છે.વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથના પણ દ્વાર આવતીકાલથી બંધ થઇ જશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા રાજ્યના ચાર મહાનગરો […]

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ધાર્મિક વાતાવરણમાં કરાશે ઉજવણીઃ મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સોમનાથમાં ધાર્મિક માહોલમાં શિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહા મૃત્યુંજય યજ્ઞ, જ્યોતપૂજન, ચાર પ્રહરના વિશેષ પૂજન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ સોમનાથ મંદિર 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથમાં તા.10 થી તા.12 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code