આતંકથી આસ્થાને કચડી શકાય નહીં: PM મોદી
પીએમ મોદીએ સોમનાથ મંદિર ખાતેના વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરી આ દરમિયાન તેઓએ આતંકવાદને લઇને આપ્યું નિવેદન આતંકના દમ પર સામ્રાજ્ય ઉભુ કરનારનું અસ્તિત્વ સ્થાયી નથી નવી દિલ્હી: પીએમ મોદીએ આજે સોમનાથ મંદિર ખાતેની અનેકવિધ યોજનાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આસ્થાને આતંકથી કચડી શકાય નહીં. આતંકના […]