1. Home
  2. Tag "somnath"

સોનમાથ ખાતે શિવ મહોત્સવનો આરંભ –  મહા શિવરાત્રિના પર્વ પર શિવભક્તોની જામી ભીડ

સોનથાન ખાતે ભક્તોની ભારે ભીડ જામી શિવરાત્રીના પાવન પર્વ પર શિવદાદાના દર્શનાર્થીઓની સંખ્યા વધી સોમનાથ ખાતે આજથી બે દિવસીય શિવ મહોત્સવ ઉજવાશે વેરાવળ – સોમનાથ તીર્થ કે જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યા શિવભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ખાસ કરીને જ્યારે શ્રાવમ મહિનો હોય ત્યારે અને શિવરાત્રીના મહાપર્વ પર શિવભક્તો ગુજરાત સહીત અનેક રાજ્યોમાંથી […]

શિવરાત્રીનો માહોલ: સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય વેપારીઓએ યોજી મૌન રેલી ગીર સોમનાથ: શિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના હેતુથી મંદિરમાંથી બહાર નીકળવાનો કાયમી માટેનો રસ્તો બંધ કરી ચોપાટી તરફ એકઝીટ કરાયો છે. જેને કારણે શોપિંગ સેન્ટરના વેપારીઓની આજીવિકા ઉપર માઠી અસર પડશે. […]

રાજ્યકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ ખાતે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજ ફરકાવશે ,થોડી જ મિનિટોનો હશે આ કાર્યક્રમ

સીએમ પટેલ આજે સોમનાથ ખાતે ધ્વજ ફરકાવશે માત્ર થોડીજ મિનિટનો હશે કાર્યક્રમ અમદાવાદ- દેશભરમાં  ગણતંત્ર દિવસની ખૂબજ ઉત્સાહ સાથે ઇજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દિલ્હી રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી ધ્વજવંદન કરતા જોવા મળશે.તો બીજી તરફ , રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી  ગીર-સોમનાથમાં ખાતે થી રહી થે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન […]

રાજ્યમાં કોરોનાનો કહેર, પણ સોમનાથના દરિયાકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ

સોમનાથ નજીક સમુદ્રકિનારે રેતશિલ્પ મહોત્સવનો માહોલ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન કલાત્મક રેત શિલ્પ નિહાળી સેહલાણીઓ અભિભૂત થયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક ચોપાટી પર સમુદ્રકિનારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ રેતશિલ્પ મહોત્સમાં કલા નિપુણ કલાકારો દ્વારા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પના  માધ્યમથી […]

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોનાથી સંક્રમિત

સોમનાથ સંસ્કત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોનાથી સંક્રમિત અમદાવાદમાં વાઇબ્રન્ટ એજ્યુકેશન સમિટમાં રહ્યા હતા હાજર ગીર-સોમનાથનું તંત્ર એલર્ટ મોડ પર ગીરસોમનાથ: કોરોનાવાયરસના કેસ હવે રાજ્યના દરેક ખૂણામાં વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વાત એવી છે કે,હવે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોના પોઝિટિવ થયા છે.જાણકારી અનુસાર આ પ્રોફેસર અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ […]

યાત્રાધામ સોમનાથ, સાસણગીર અને દીવમાં પ્રવાસીઓ ઉમટ્યાં,

વેરાવળઃ રાજ્યના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં નાતાલની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.  દર વર્ષે નાતાલા-થર્ટી ફસ્ટના મિની વેકેશન માણવા માટે આંતરરાજય તથા અન્ય રાજયોના મોટી સંખ્યાંમાં પ્રવાસીઓ સોમનાથ, સાસણ અને દિવ આવતા હોય છે. યાત્રાઘામ સોમનાથમાં નાતાલના દિવસથી લઇ નવા વર્ષના પ્રારંભ સુધી  સતત પ્રવાસીઓનો ટ્રાફીક જોવા મળ્યો છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ […]

સોમનાથ ખાતે હાફ મેરેથોન યોજાશે, અન્ય રાજ્યોના રમતવીરો પણ ભાગ લેશે

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથની  ભુમિ પર  પ્રથમવાર રાષ્ટ્રીય હાફ મેરેથોન યોજાશે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ભારત વિકાસ પરિષદ-સોમનાથ શાખા દ્વારા સોમ મેરેથોન નામ આપવામાં આવ્યું છે. આગામી તારીખ 9 મી જાન્યુઆરીના રોજ આ હાફ મેરેથોન યોજાશે. આ મેગા ઈવેન્ટમાં ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિતના રાજયોના દોડવીરો ભાગ લેવા માટે વેરાવળ આવશે. આ અગાઉ રાજ્યમાં ત્રણ વખત અમદાવાદ, […]

જગપ્રસિદ્ધ અને પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરનું કલરકામ હાથ ધરાશે – 1.5 કરોડના ખર્ચે મંદિરને રંગીને સુશોભિત કરવામાં આવશે

સોમનાથ મંદિરનું કલરકાન કરવામાં આવશે કરોડોના ખર્ચે મંદિરને સુશોભિત કરવાની યોજના   સોમનાથઃ- મહાદેવના ભક્તો માટેનું સુપ્રસિદ્ધ સોમનાથ ધામ વિશ્વભરમાં જાણીતું છે, અહીં અનેક યોજનાઓ થકી પ્રવાસીઓને સુવિધાઓ આપવામાં આવી રહી છે, અહીં લાખો પ્રવાસીઓ મંદિરની મુલાકાતે આવતા હોવાથી પ્રવાસીઓ માટે ભવ્ય પાર્કિગંની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ સાથે જ તાજેતરમાં જ સોમનાથમાં ભવ્ય […]

સોમનાથ મહાદેવ મંદિરઃ ભક્તો હવે પાસ લીધા વિના સોમનાથ દાદાના કરી શકશે દર્શન

સોમનાથમાં સવા વર્ષથી ચાલતી હતી પાસ સિસ્ટમ કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા લેવાયો નિર્ણય દર્શનાર્થીઓએ કોરોનાની ગાઈકલાઈનનું પાલન કરવુ પડશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં હતા. જો કે, હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એટલું જ નહીં છેલ્લા અઠવાડિયાથી દરરોજ સરેરાશ 20થી 25 જેટલા પોઝિટિવ કેસ […]

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં લાયક ઉમેદવારને જ ટિકિટ મળશેઃ પાટિલ

વેરાવળઃ યાત્રાધામ સોમનાથમાં ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના કાર્યાલયનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયુ હતું. પ્રથમ જયોતિર્લિગ સોમનાથ માહાદેવના સાંનિઘ્‍યમાં દેશનું પ્રથમ કમળ આકારનું જિલ્‍લા સંગઠનનું કાર્યાલય બનવવાનો નિર્ણય કરાયો છે. આ કાર્યાલયને ગીર સોમનાથ ભાજપ દ્વારા ‘સોમ કમલમ’નામ આપવાનો નિર્ણય કરાયો છે. કાર્યાલય તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સી.આર.પાટીલે 2022ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code