1. Home
  2. Tag "south india"

દક્ષિણ ભારતમાં વસે છે એક બીજું સૌરાષ્ટ્ર

ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ દેશ-દુનિયામાં ફેલાયા છે. વર્ષોથી વેપાર અર્થે એમણે સાગર ખેડ્યો અને પહાડ ભેદ્યા છે. પરંતુ એક સમુહ-એક વર્ગ એવો છે જે એક હજાર વર્ષ પહેલાં પોતાનાં કૂળ-મૂળ બચાવવા માટે વતન છોડીને હજારો માઈલ છેટે જઈને વસ્યો. પણ પોતાની ઓળખ એમણે ગુમાવી નહીં. ચેન્નઈ, મદુરાઈ કે બેંગ્લોરમાં એવા લોકો વસે છે જેઓ સૌરાષ્ટ્રીયન બ્રાહ્મણ તરીકે ઓળખાય […]

દક્ષિણ ભારતના તમિલનાડુ અને કર્ણાટકમાં ચાર-ચાર ફ્લોટિંગ જેટીનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા કાર્યક્રમ હેઠળ, દેશના સામાજિક અને નિયમનકારી વાતાવરણને મજબૂત કરવા માટે દરિયાઈ ઉદ્યોગમાં સંખ્યાબંધ સુધારાઓ અને પહેલની શરૂઆત કર્યો છે.  મંત્રાલયની મુખ્ય પહેલમાંની એક ફ્લોટિંગ જેટી ઇકો-સિસ્ટમના અનન્ય અને નવીન ખ્યાલને પ્રોત્સાહિત કરવી અને તેનો વિકાસ કરવાનો છે. જ્યારે પરંપરાગત સ્ટેટિક જેટીની સરખામણી કરવામાં આવે છે, ત્યારે તેમના […]

દક્ષિણ ભારતમાં હિન્દુ સંગઠનના આગેવાનો ઉપર હુમલા યથાવત, તમિલનાડુમાં હિન્દુ આગેવાનની હત્યા

મદુરાઈમાં હિન્દુ આગેવાન ઉપર મારક હથિયારો વડે હુમલો ઈજાગ્રસ્ત આગેવાનને સારવાર મળે તે પહેલા મોત પોલીસે અજાણ્યા હત્યારાઓની સામે તપાસ શરૂ કરી બેંગ્લોરઃ દેશના દક્ષિણ રાજ્યોમાં હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા આગેવાનોની હત્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દરમિયાન તમિલનાડુમાં વધુ એક હિન્દુ નેતાની હત્યાની ઘટના પ્રવાશમાં આવી છે. મદુરાઈમાં હિન્દુ સંગઠનના આગેવાનની અજાણ્યા શખ્સોએ મારક […]

PM મોદી આજે દેશની 8મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે,દક્ષિણ ભારતને બીજી ટ્રેન ભેટ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે પ્રસ્તાવિત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.આ ટ્રેન ભારતીય રેલવે દ્વારા રજૂ કરવામાં આવનાર આઠમી વંદે ભારત એક્સપ્રેસ હશે.વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. PMOએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમને જોડતી વંદે […]

મધ દરિયામાં ફસાયેલા દ.ભારતના 14 માછીમારો અનેક મુશ્કેલીનો સામનો કરી અંતે પરત ફર્યાં

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુના કેટલાક માછીમારો માછીમારી માટે બોટમાં નીકળ્યાં હતા. જો કે, સાતેક દિવસ બાદ મધદરિયે બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા માછીમારોની મુશ્કેલી વધી હતી. જે બાદ બોટમાં સવાર માછીમારોની મુશ્કેલી ઘટવાને સતત વધતી રહી હતી. આ દરમિયાન તેમના બોટનું લંગર પણ ક્ષતિગ્રસ્ત થતા માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો હતો. અંતે માછીમારો જીવ બચાવીને […]

આંધ્રપ્રદેશના લોકોએ દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું નામ બનાવ્યું : પીએમ મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રૂપિયા 10,500 કરોડથી વધુના મૂલ્યની અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. પીએમએ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન આપવાની શરૂઆત કરી ત્યારે એ સમયને યાદ કર્યો હતો જ્યારે તેમને વિપ્લવ વીરુડુ અલ્લુરુ સીતારામરાજુની 125મી જન્મજયંતિ નિમિત્તે આંધ્રપ્રદેશની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. પીએમએ કહ્યું […]

PM મોદી 11 અને 12 નવેમ્બરે દક્ષિણ ભારતના પ્રવાસે જશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર, 2022ના રોજ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી 11મી નવેમ્બરે સવારે સંત કવિ શ્રી કનક દાસની પ્રતિમાઓને અને બેંગલુરુના વિધાના સૌધા ખાતે મહર્ષિ વાલ્મિકીને પણ પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે પીએમ મોદી બેંગલુરુના KSR રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી […]

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ વધારે મજબુત બની

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ પ્રજાનો વિશ્વાસ ફરીથી જીતવા માટે ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી થઈ હતી. દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાંથી પસાર થઈને આ યાત્રા હવે ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. હવે ઉત્તરભારતમાં આ યાત્રાને કેવો સહયોગ મળે તેની ઉપર રાજકીયનેતાઓની નજર […]

દક્ષિણ ભારતમાં દિવાળી ઉજવવાની રીત ઉત્તર ભારત કરતા અલગ,આ રહ્યાં કારણો

દિવાળી આખા ભારતમાં ઉજવવામાં આવે છે અને દરેક ભાગમાં લોકો તેને પોતાની રીતે ઉજવે છે.આમ તો દિવાળી ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં વધુ ઉજવવામાં આવે છે અને ભારતના અન્ય ભાગોમાં લોકો તેને અલગ રીતે ઉજવે છે. શું તમે જાણો છો કે દક્ષિણ ભારતમાં દિવાળીની ઉજવણી ઉત્તર ભારત કરતા ઘણી અલગ છે.જો કે દિવાળીની ઉજવણી ભારતના […]

 જન્માષ્ટમીના તહેવારે જાણો દક્ષિણ ભારતમાં આવેલા આ ભગવાન કૃષ્ણના મંદિરો વિશે

સાઉથમાં પણ ભગવાન કૃષ્ણના પ્રાચીન મંદિરો છે અહી જમ્નાષ્ટમીની ઘૂમધામથી ઉજવણી થાય છે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે સાથે જ કેટલાક લોકોને એક સળંગ રજાઓ પણ છે ત્યારે જો તમે ફરવા જવા માંગતા હોવ અને તમે પણ કૃષ્ણ ભક્ત છો તો દક્ષિણ ભારતની મુલાકાત લઈ શકો છો,અહી ઘણા પ્રાચની ભગવાન કૃષ્ણાના મંદિરો આવેલા છે જ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code