PM મોદી 11 અને 12 નવેમ્બરે દક્ષિણ ભારતના પ્રવાસે જશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર, 2022ના રોજ કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લેશે. નરેન્દ્ર મોદી 11મી નવેમ્બરે સવારે સંત કવિ શ્રી કનક દાસની પ્રતિમાઓને અને બેંગલુરુના વિધાના સૌધા ખાતે મહર્ષિ વાલ્મિકીને પણ પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે પીએમ મોદી બેંગલુરુના KSR રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી […]