1. Home
  2. Tag "South Korea"

દક્ષિણ કોરિયાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂનની મુશ્કેલીઓ વધી, તપાસ માટે ભલામણ કરી

દક્ષિણ કોરિયાની શાસક ડેમોક્રેટિક પાર્ટી (ડીપી) એ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન અને તેમની પત્ની સામે ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે ત્રણ ખાસ ફરિયાદીઓના નામની ભલામણ કરી છે. આ કેસ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક યોલ દ્વારા નિષ્ફળ માર્શલ લો પ્રયાસ, તેમની પત્ની કિમ કિઓન હી સામે ભ્રષ્ટાચારના આરોપો અને મરીનના મૃત્યુની તપાસ સાથે સંબંધિત છે. ત્રણ બિલ પસાર […]

દક્ષિણ કોરિયાને આજે નવા રાષ્ટ્રપતિ મળશે

દક્ષિણ કોરિયાના લોકો આજે તેમના નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. રાષ્ટ્રપતિ પેટાચૂંટણી માટે મંગળવારે સવારે 6 વાગ્યાથી દેશભરના 14,295 મતદાન મથકો પર મતદાન શરૂ થયું. બંધારણીય અદાલતે ગયા વર્ષના અંતમાં માર્શલ લો જાહેર કરવા બદલ એપ્રિલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલને પદ પરથી દૂર કર્યાના 60 દિવસ પછી આ પેટાચૂંટણી થઈ રહી છે. ધ કોરિયા ટાઇમ્સ […]

દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન શરૂ, છ ઉમેદવારો વચ્ચે જંગ

દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન ગુરુવારે શરૂ થયું. લોકો દેશભરમાં 3,568 મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલના અનુગામીને પસંદ કરવા માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. માર્શલ લો લાદવાના નિષ્ફળ પ્રયાસને કારણે યેઓલને રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ચૂંટણી પંચ (NEC) અનુસાર, આ બે દિવસીય […]

દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત

દક્ષિણ કૉરિયાના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ લાગેલી જંગલની આગમાં અંદાજે 24 લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું, ઈજાગ્રસ્ત 26 લોકોમાંથી 12 લોકોના સ્થિતિ ગંભીર છે. જંગલમાં લાગેલી આગના કારણે 23 હજારથી વધુ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. સ્થાનિક માધ્યમોના જણાવ્યા મુજબ, પીડિતોમાં મોટા ભાગના 60થી 70 વર્ષની વયના લોકો છે. આ દુર્ઘટનામાં ઉઈસોન્ગ શહેરમાં […]

મહાભિયોગનો સામનો કરતા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સામે અદાલતે જાહેર કર્યું ધરપકડ વોરન્ટ

સિઓલ: દક્ષિણ કોરિયાની એક અદાલતે મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલને અટકાયતમાં લેવા અને તેમની ઓફિસની તપાસ માટે વોરંટ જારી કર્યું છે. તેમ દેશની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ જણાવ્યું હતું. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરતી સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિઓલ પશ્ચિમી જિલ્લા અદાલતે આ મહિનાની શરૂઆતમાં લાદવામાં આવેલા ટૂંકા […]

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179 મુસાફરોના મોતની આશંકા

દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં જેજુ એર ફ્લાઇટમાં સવાર 181 મુસાફરોમાંથી 179 મુસાફરોના મૃત્યુની આશંકા. પ્લેન બેંગકોકથી મુઆન જઈ રહ્યું હતું, જે સિઓલથી લગભગ 290 કિલોમીટર દૂર છે. જેજુ એરલાઈન્સનું વિમાન આજે સવારે મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 124 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 6 ક્રૂ […]

દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું, દુર્ઘટનામાં 28થી વધુ લોકોના મોત

દક્ષિણ કોરિયાના મુઆન શહેરમાં રવિવારે એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એક પ્લેનમાં આગ લાગી હતી. આ પ્લેનમાં 170થી વધુ લોકો સવાર હતા. આ અકસ્માતમાં 28થી વધુ મુસાફરોના મોત થયા. ઈમરજન્સી ઓફિસે જણાવ્યું કે બચાવ અધિકારીઓ વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક ટીવી ચેનલોએ જ્વાળાઓમાં લપેટાયેલા પ્લેનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાના ફૂટેજનું પ્રસારણ કર્યું. […]

દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરશે

નવી દિલ્હીઃ દેશમાં સૈન્ય કાયદો લાદવાના પ્રયાસ બાદ દક્ષિણ કોરિયાના સાંસદો રાષ્ટ્રપ્રમુખ યુન સુક યેઓલ વિરુદ્ધ બીજા મહાભિયોગ પ્રસ્તાવ પર આજે સંસદમાં મતદાન કરશે. ભારતીય સમય અનુસાર લગભગ બપોરે સાડા બાર વાગ્યાથી મતદાન શરૂ થશે. ઠરાવ પસાર કરવા રાષ્ટ્રીય વિધાનસભાના ત્રણસો માંથી બસ્સો સભ્યોના સમર્થનની જરૂર પડશે. ત્યારબાદ મામલો બંધારણીય અદાલતમાં જશે.મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા […]

દક્ષિણ કોરિયાઃ રાષ્ટ્રપતિએ માર્શલ લો જાહેર કરવા બદલ પ્રજાની માફી માંગી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે હાથ જોડીને માર્શલ લોની તેમની તાજેતરની જાહેરાત માટે જનતાની માફી માંગી છે. જોકે તેમણે રાજીનામું આપવાની ઓફર કરી ન હતી. યુન આજે નેશનલ એસેમ્બલીના પૂર્ણ સત્રમાં વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવનો સામનો કરવાના છે. શાસક પક્ષે પહેલાથી જ રાષ્ટ્રપતિ યેઓલને સમર્થન ન આપવાની જાહેરાત કરી દીધી છે. તેઓ તેમની રાજકીય અને […]

દક્ષિણ કોરિયામાં 6 કલાક સુધી માર્શલ લો રહ્યો

દક્ષિણ કોરિયાની મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી (DP) એ 3 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને તાત્કાલિક પદ છોડવાની માંગ કરી હતી. અગાઉ નેશનલ એસેમ્બલીએ તેમની માર્શલ લોની ઘોષણાને સર્વસંમતિથી નકારી કાઢી હતી. જેના કારણે છ કલાક બાદ જ માર્શલ લો હટાવી દેવામાં આવ્યો હતો. નેશનલ એસેમ્બલીમાં તેના ધારાશાસ્ત્રીઓની કટોકટીની બેઠક દરમિયાન ડીપીએ જાહેરાત કરી કે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code