1. Home
  2. Tag "sri lanka"

UPI સાથે જોડાવાથી શ્રીલંકા અને મોરેશિયસ બંનેને લાભ થશે અને ડિજિટલ પરિવર્તનને વેગ મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો. મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથે માહિતી આપી હતી કે, કો-બ્રાન્ડેડ રૂપે કાર્ડને મોરેશિયસમાં ડોમેસ્ટિક કાર્ડ તરીકે […]

એશિયા કપના આયોજનના નાણાને લઈને શ્રીલંકા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ

નવી દિલ્હીઃ ગત વર્ષે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ ભારતના વાંધા બાદ શ્રીલંકાએ ટૂર્નામેન્ટની યજમાની કરી હતી. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ વચ્ચે પૈસાને લઈને વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં, બંને બોર્ડ ગયા વર્ષે એશિયા કપને શ્રીલંકામાં સ્થાનાંતરિત કરવાને કારણે થયેલા ત્રણ-ચાર મિલિયન ડોલરના વધારાના ખર્ચને કોણ ઉઠાવશે તેના પર […]

હુતી હુમલા વચ્ચે શ્રીલંકા લાલ સમુદ્રમાં યુદ્ધ જહાજ તૈનાત કરશે

નવી દિલ્હીઃ લાલ સાગરમાં સતત કોમર્શિયલ જહાજો પર હૂતિયો વિદ્રોહીયોના હુમલાનો સામનો કરવા માટે શ્રીલંકાએ એક નૌસેના યુદ્ધ જહાજ તૈનાત કરશે. દેશના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ જાણકારી આપતા કહ્યું હતું કે, લાલ સાગરમાં હૂતી હુમલામાં કોમર્શિયલ જહાજને અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે જો જહાજોને દક્ષિણ આફ્રિકાના માર્ગે વાળવામાં આવે તો તે વધુ ખર્ચાળ સાબિત થશે. […]

T20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારત શ્રીલંકાનો કરશે પ્રવાસ,3 વનડે અને 3 T20 મેચોની સિરીઝ રમશે

મુંબઈ: શ્રીલંકા ક્રિકેટ (SLC) એ બુધવારે જાહેરાત કરી કે ભારત આવતા વર્ષના T20 વર્લ્ડ કપ પછી જુલાઈ 2024 માં છ મેચની શ્રેણી (3 ODI અને 3 T20I) માટે પ્રવાસ કરશે. શ્રીલંકાની ટીમ 2024માં 52 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જેમાં 10 ટેસ્ટ, 21 ODI અને 21 T20 સામેલ છે. ઉલ્લેખનીય છે કે સરકારની દખલગીરીના કારણે ICCએ શ્રીલંકન […]

શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે આ દેશમાં ભારતીયોને મળશે ફ્રી વિઝા,રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

દિલ્હી: આર્થિક વિકાસ માટે મલેશિયા હવે શ્રીલંકા અને થાઈલેન્ડના માર્ગે ચાલી રહ્યું છે. મલેશિયાએ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે ફ્રી વિઝા આપવાનું પણ કહ્યું છે.જો કે, મલેશિયાએ આ સિસ્ટમને ચીની નાગરિકો માટે પણ ખોલી દીધી છે, જે 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. મલેશિયા ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપનારો ત્રીજો એશિયાઈ દેશ છે. હાલમાં મલેશિયામાં સાઉદી […]

ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે: નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. ભારત-શ્રીલંકા સંબંધો પર તેમણે કહ્યું, ‘ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. અમે […]

ભારત અને શ્રીલંકા વચ્ચે બોટ સર્વિસ શરૂ,PM મોદીએ કહ્યું-આર્થિક સંબંધોમાં નવો અધ્યાય લખાયો

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસનો પ્રારંભ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અમે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ. વીડિયો કોન્ફરન્સિંગમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઇતિહાસ ધરાવે છે અને હવે બંને વચ્ચે આર્થિક […]

ભારતની સતત પ્રગતિથી શ્રીલંકાને પ્રેરણા મળે છેઃ PM દિનેશ ગુણવર્દના

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દનાએ ભારતની સતત પ્રગતિને બિરદાવી છે અને કહ્યું છે કે તેનાથી શ્રીલંકાને પણ પ્રેરણા મળી છે. શ્રીલંકા ઈન્ડિયા સોસાયટી દ્વારા આયોજિત ભારતના 77મા સ્વતંત્રતા દિવસની યાદમાં આયોજિત રાત્રિભોજનમાં બોલતા પ્રધાનમંત્રી કહ્યું કે, ભારતે યોગ્ય રીતે વિશ્વના મંચ પર તેનું સ્થાન પાછું મેળવ્યું છે અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં તેનું સ્થાન વધાર્યું છે. […]

ફ્રાન્સ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ સહીત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન તેમની ઐતિહાસિક મુલાકાતે શ્રીલંકા પહોંચ્યા છે. આ દરમિયાન મેક્રોને રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની આગેવાની હેઠળના શ્રીલંકાના પ્રતિનિધિમંડળ સાથે દ્વિપક્ષીય સહયોગ અને ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની ચર્ચા કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિની શ્રીલંકાની આ પ્રથમ મુલાકાત છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે ‘ઐતિહાસિક’ મુલાકાત દરમિયાન વિક્રમસિંઘે અને મેક્રોન વચ્ચે મૈત્રીપૂર્ણ અને ફળદાયી દ્વિપક્ષીય […]

આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા શ્રીલંકાને બહાર નીકળવામાં ભારતના વધુ નક્કર પ્રયાસ

નવી દિલ્હીઃ શ્રીલંકા હાલમાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સંકટમાંથી બહાર આવવા માટે ભારત તેના પાડોશી દેશને સતત મદદ કરી રહ્યું છે. આ ક્રમમાં, ભારતે ફરી એકવાર આ મુશ્કેલ સમયમાં શ્રીલંકાના પ્રયાસોને સમર્થન આપવા માટે તેની ભૂમિકા ભજવવાની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો. કન્સ્ટ્રક્શન, પાવર એન્ડ એનર્જી એક્સ્પો 2023નો ઉદઘાટન સમારોહ કોલંબોમાં યોજાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code