દેશભરના 5 લાખ મંદિરોમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે,શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તૈયારીમાં વ્યસ્ત
લખનઉ : શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક મોટું અભિયાન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. દેશના શહેરો અને ગામડાઓમાં પાંચ લાખ મંદિરોમાં શ્રી રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, આ […]