1. Home
  2. Tag "SRP railway gate closed"

નડિયાદમાં એસઆરપી ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા 10 સોસાયટીના રહીશોને મુશ્કેલી

નડિયાદ, 1 એપ્રિલ 2026: SRP railway gate closed permanently શહેરના કપડવંજ રોડ પર આવેલા એસઆરપીની સામે આવેલાં ફાટકને રેલ્વે વિભાગ દ્વારા કોઇપણ આગોતરી જાણ કર્યા વગર બંધ કરી દેવાયું છે. જેથી 70થી વધુ સોસાયટીના 10 હજારથી વધુ સ્થાનિક રહિશો મુશ્કેલીમાં મુકાયા છે. રેલવે ફાટક બંધ કરતા લોકોને બેથી ચાર કિમીનો ફેરો કપાવો પડે છે. તેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code