મુસાફરોની સુવિધા માટે એસટીની ઈલેક્ટ્રિક બસો, ચાર્જ કર્યા બાદ 200 કિ.મી એસટી બસ દોડશે
અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલ અને સીએનજીના વધતા જતા ભાવ સામે સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ પર ભરા મુકવામાં આવી રહ્યો છે. ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારાઓને સબસિડી ઉપરાંત બીજા લાભો આપવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા હવે જાહેર પરિવહન સેવામાં પણ વધુને વધુ ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત એસટી નિગમમાં 50 ઇલેક્ટ્રીક બસ […]