1. Home
  2. Tag "started"

સરદાર@150: કરમસદથી કેવડિયા પદયાત્રાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

વડોદરાઃ સરદાર પટેલની 150મી જન્મજયંતી અવસરે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના ગગનભેદી ગુંજારવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે […]

રેલવે પોલીસે ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા માટે ઓપરેશન રક્ષિતા શરૂ કર્યું

નવી દિલ્હી: કેરળમાં રેલવે પોલીસે શુક્રવારે રાજ્યભરની ટ્રેનોમાં મહિલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઓપરેશન રક્ષિતા શરૂ કર્યું. તાજેતરમાં વરકલામાં બનેલી ઘટના બાદ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં એક નશામાં ધૂત પુરુષે એક મહિલાને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હતો. કેરળ માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, આ પહેલ રેલ્વે પોલીસ અને સ્થાનિક […]

દેશભરમાં 2 ઓક્ટોબરથી “સબકી યોજના, સબકા વિકાસ” અભિયાન શરૂ કરશે

નવી દિલ્હીઃ પંચાયતી રાજ મંત્રાલય 2 ઓક્ટોબર, 2025થી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીપલ્સ પ્લાનિંગ કેમ્પેઇન (PPC) 2025-26: “સબકી યોજના, સબકા વિકાસ” અભિયાન શરૂ કરશે, જેથી નાણાંકીય વર્ષ 2026-27 માટે પંચાયત વિકાસ યોજનાઓ (PDPs) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય. 2018માં તેની શરૂઆત થઈ ત્યારથી, પીપલ્સ પ્લાનિંગ કેમ્પેઇનએ પંચાયતોને સ્થાનિક પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરતી અને રાષ્ટ્રીય […]

બિહાર સરકાર મહિલા રોજગાર યોજના શરૂ કરશે

પટનાઃ બિહાર સરકાર રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આ પહેલ હેઠળ, રાજ્યની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા પ્રત્યેકને 10,000 રૂપિયાની રકમ […]

પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ પૂર રાહત મિશનની શરૂઆત કરી

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે એમ્સ નવી દિલ્હીની ડૉક્ટરો અને નર્સોની ટીમે આજે શનિવારે પોતાના મિશનની શરૂઆત કરી છે. ટીમે પોતાની સફરની શરૂઆત પંજાબના અજનાલા વિસ્તારથી કરી છે, જે પૂરથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. ત્યારબાદ આ ટીમ રામદાસ અને અન્ય પ્રભાવિત વિસ્તારોમાં જશે, જ્યાં તબીબી […]

સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીન માટે ચીને વિઝા-મુક્ત નીતિ કરી શરૂ

ચીને સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત અને બહેરીનના સામાન્ય પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ પગલા સાથે, એકપક્ષીય વિઝા-મુક્ત નીતિ હેઠળ ચીનમાં પ્રવેશવાની મંજૂરી ધરાવતા દેશોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. આ નવી નીતિ 9 જૂન, 2025થી 8 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. આ અંતર્ગત, આ 4 દેશોના નાગરિકો વ્યવસાય, […]

ગુજરાતઃ બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

ગાંધીનગરઃ શૈક્ષણિક વર્ષ 2025 26 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, જીએનએમ, બી ઓપ્ટ્રોમેટ્રિક, બી ઓક્યુપેશનલ થેરાપીઓર્થોટિક્સ સહિતના વિવિધ અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 29 મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન રહેશે.29મી મેથી 11 જૂન સુધી વિદ્યાર્થીઓ પ્રવેશ સમિતિની વેબસાઈટ પરથી ઓનલાઇન પીનની ખરીદી કરી શકશે. 12 જૂન સુધી વિદ્યાર્થીઓએ […]

વિજયવાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે 1 જૂનથી ફ્લાઇટ સેવા ફરી શરૂ થશે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વિજયવાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે સવારની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઇટ સેવા 1 જૂન, 2025થી શરૂ થશે. આ રૂટ આંધ્રપ્રદેશમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે, જે વિજયવાડાને રાજ્યના નાણાકીય કેન્દ્ર વિશાખાપટ્ટનમ સાથે જોડશે.  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા સુધારેલા ફ્લાઇટ શેડ્યૂલને […]

બીઆઈએસ એ વર્ષ 2025-26 માટે વાર્ષિક માનકીકરણ કાર્યક્રમ શરૂ કર્યો

નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ માનક સંસ્થા, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) એ, નાણાકીય વર્ષ 2025-26 માટે વાર્ષિક માનકીકરણ કાર્યક્રમ (એપીએસ) શરૂ કર્યો છે. આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તા ધોરણોને વધારવા માટે નવા ધોરણો ઘડવા અને હાલના ધોરણોમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું […]

લંડનમાં પ્રથમવાર ટ્રાફિકના નિયમને માટે ટ્રાફિલ લાઈટનો ઉપયોગ શરૂ થયો

આજે, રસ્તા પર ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે દરેક જગ્યાએ ટ્રાફિક લાઇટનો ઉપયોગ થાય છે. જો આ ન હોય તો ચોકડીઓ પર અંધાધૂંધી થશે અને ટ્રાફિક જામની સમસ્યા વધુ વધશે. ટ્રાફિક સિગ્નલ તોડવા પર ભારે દંડ છે, પરંતુ જો ટ્રાફિક સિગ્નલ ન હોત તો કોઈ દંડ ન હોત. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code