1. Home
  2. Tag "states"

રાજ્યોને શ્વસન રોગો અંગે જાગૃતિ અને દેખરેખ વધારવા કેન્દ્રની તાકીદ

નવી દિલ્હીઃ હ્યુમન મેટાપ્યુનોવાયરસ (HMPV), 2001થી વૈશ્વિક સ્તરે હાજર છે. ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP)ના ડેટા દેશમાં ક્યાંય પણ ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી/ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસોમાં કોઈ અસામાન્ય વધારો દર્શાવતા નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સર્વેલન્સ ડેટા દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. 6 જાન્યુઆરી, 2025થી 29 જાન્યુઆરી, 2025 સુધીમાં, ભારતના 11 રાજ્યો/કેન્દ્રશાસિત […]

દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું યથાવત, ધુમ્મસ અને ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું યથાવત છે. શુક્રવાર સવારથી દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધુમ્મસ છે. IMDએ દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ અને ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં નજીવો ફેરફાર […]

કેન્દ્રીય ગૃહ મંત્રાલય એ ટીબી નાબૂદી અભિયાન અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ ટીબી નાબૂદી અભિયાન અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT) ને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાંથી ટીબી નાબૂદ કરવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, તેમણે જેલો અને સુધારાત્મક સંસ્થાઓમાં ક્ષય રોગ (ટીબી) નાબૂદી પર 100 દિવસનું સઘન અભિયાન યોજવું જોઈએ. ટીબી નાબૂદી પર 100 […]

સંયુક્ત સંસદીય સમિતિ વકફ સુધારા વિધેયક અંગે રાજ્યો પાસેથી સૂચનો લેશે

નવી દિલ્હીઃ વકફ સુધારા વિધેયક પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ હવે રાજ્યના પ્રતિનિધિઓના મૌખિક પુરાવા રેકોર્ડ કરવા માટે બેઠક કરશે. આ બેઠકો 26 અને 27 ડિસેમ્બરે યોજાશે. એવું કહેવાય છે કે સમિતિ 26 ડિસેમ્બરે કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્ય પ્રતિનિધિઓ પાસેથી સૂચનો લેશે. જ્યારે 27 ડિસેમ્બરે તે ઉત્તર પ્રદેશ, ઓડિશા અને દિલ્હીના પ્રતિનિધિઓ સાથે વાત […]

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં NIAના દરોડા, સાણંદમાંથી એકની અટકાયત

અમદાવાદઃ NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગના મામલે ચાલી રહેલી તપાસ અંતગર્ત પાંચ રાજ્યોમાં 19 સ્થળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત અમદાવાદના સાણંદના ચેખલા ગામે, મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી. અમદાવાદના ચેખલા ગામના મદ્રેસામાં કામ કરતા શંકાસ્પદ વ્યકિતની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ […]

દેશમાં 8 નવા શહેરો સ્થાપવાની તૈયારી, જાણો કયા રાજ્યોમાંથી આવ્યા પ્રસ્તાવ?

મોદી સરકાર દેશમાં 8 નવા શહેરો સ્થાપવા પર વિચાર કરી રહી છે. આ યોજના પર કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વાસ્તવમાં, સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, શહેરી વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે 15મા નાણાપંચે 8 નવા શહેરોના વિકાસ માટે 8,000 કરોડની ફાળવણી કરી છે. જેમાં દરેક સૂચિત નવા શહેર માટે 1,000 કરોડની […]

માનવ તસ્કરી બાબતે NIAના 6 રાજ્યોના 22 સ્થળો પર દરોડા

નવી દિલ્હીઃ માનવ તસ્કરીના મામલામાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દેશમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યાં હતા . 6 રાજ્યોમાં 22 સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક સંગઠિત ગેંગે નોકરીના બહાને ભારતીય યુવાનોને લલચાવીને વિદેશમાં તસ્કરી કરી અને સાયબર ફ્રોડમાં સામેલ નકલી કોલ સેન્ટરમાં કામ કરવા માટે દબાણ કરે […]

મંકીપોક્સને લઈ રાજ્યોને સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઈઝરી

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સનો શંકાસ્પદ દર્દી મળ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સોમવારે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને સતર્ક રહેવાની અને એમપીપોક્સના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા અને તેમના સંપર્કોને શોધી કાઢવાની સલાહ આપવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પપલનું રીક્ષણ કરવા માટે કેટલીક લેબ નક્કકી […]

રાજ્યોને ખનીજ પર રોયલ્ટી વસૂલવાનો કાનૂની અધિકાર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને એમ કહીને ફટકો આપ્યો હતો કે રાજ્યોને ખાણો અને ખનિજવાળી જમીનો પર રોયલ્ટી વસૂલવાનો બંધારણ હેઠળ કાયદાકીય (કાનૂની) અધિકાર છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8:1 બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, ખનિજોના બદલામાં ચૂકવવામાં આવતી રોયલ્ટી ટેક્સ નથી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પોતાના અને બેન્ચના સાત ન્યાયાધીશો વતી ચુકાદો વાંચતા […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાંથી ઝીકા વાઇરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાંથી ઝીકા વાયરસના કેટલાક નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) ડો.અતુલ ગોયલે રાજ્યોને એક સલાહકાર જારી કરીને દેશમાં ઝીકા વાયરસની પરિસ્થિતિ પર સતત તકેદારી રાખવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. ઝીકા અસરગ્રસ્ત સગર્ભા મહિલાના ગર્ભમાં માઇક્રોસેફાલી અને ન્યુરોલોજીકલ પરિણામો સાથે સંકળાયેલી હોવાથી, રાજ્યોને સલાહ આપવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code