દેશના આ ત્રણ રાજ્યોમાંથી નીકળ્યા સૌથી ઓછા ભણેલા લોકો,આ રાજ્ય બન્યું ટોપર
આઝાદી બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. શિક્ષણનું સ્તર પણ દર વર્ષે વધી રહ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે જે મોટો તફાવત હતો તે પણ સમયની સાથે દૂર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ કેટલાક રાજ્યોમાં સાક્ષરતા દર સંતોષકારક નથી. સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં જોવા મળ્યો છે. અરુણાચલ પ્રદેશ બીજા સ્થાને છે, જ્યારે […]