1. Home
  2. Tag "statue of unity"

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચાર્જિંગ સ્ટેશન નજીક પાર્કિંગમાં પાર્ક કરેલી 20 જેટલી ઈ-રિક્ષા આગમાં બળીને ખાક

રાજપીપળાઃ રાજ્યના પર્યટક સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાર્જિગ સ્ટેશનથી 30થી 35 ફુટ દુર પાર્ક કરેલી ઈ-રિક્ષામાં આગ લાગતા આજુબાજુ પાર્ક કરેલી 20 ઈ-રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહિવટી તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે, ચાર્જિંગ સ્ટેશનથી 35 ફુટ દુર KETO કંપનીની માલીકીની 15 રિક્ષાઓ પાર્કિંગમાં મુકેલી હતી. તે દરમિયાન […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ માટે હવે માસ્ક ફરજિયાત, સરકારે ગાઈડલાઈન જાહેર કરી

રાજપીપળાઃ  ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતાં અગમચેતીના ભાગરૂપે સાજ્ય સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરીને તકેદારી રાખવા લોકોને અપિલ કરી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક પહેર્યા વિનાના પ્રવાસીઓને પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષ 2023ને આવકારવા માટે ઘણા પ્રવાસીઓ  સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ફરવા […]

ઉપરાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલને ભાવવંદના કરી

અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ  જગદિપ ધનખડે ગુરૂવારે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી ભાવવંદના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ આવી પહોંચતા સ્ટેચ્યુ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ રાત્રિ રોકાણ કરતા પ્રવાસીઓ માટે સ્થાનિક નૃત્ય શોનું આયોજન કરવા રજૂઆત

અમદાવાદઃ નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ટુરિઝમ મંત્રાલય ભારત સરકાર દ્વારા ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સ્ટેક હોલ્ડર્સની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલ હોટલના મલિક અને મેનેજર સહિત જિલ્લામાં હોમ સ્ટે  અને અન્ય રીતે પ્રવાસન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ સાથે  જિલ્લામાં ટુરિઝમનો વિકાસ કેવી રીતે થાય તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં હોટલ મેનેજમેન્ટને […]

આજે પૃથ્વીની નજીકથી પસાર થશે એક વિશાળ એસ્ટરોઇડ,’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કરતા પણ લગભગ 210 મીટર મોટો

પૃથ્વીની નજીકથી રવિવારે એક વિશાળ લઘુગ્રહ (એસ્ટરોઇડ) પસાર થશે.તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કરતા પણ લગભગ 210 મીટર મોટો છે.નાસાની લેબોરેટરી (JPL) અનુસાર, ‘2005 RX3’ નામનો એસ્ટરોઇડ 62,820 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા ગ્રહ તરફ આગળ વધી રહ્યો છે. સ્પેસ એજન્સી અનુસાર, આ એસ્ટરોઇડ લગભગ 17 વર્ષ પહેલા (2005માં) પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. ત્યારથી નાસાની […]

જન્માષ્ટમીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

રાજપીપીળાઃ જન્માષ્ટમીના તહેવારોમાં ઘણાબધા પરિવારો મીની વેકેશનની મોજ માણવા પર્યટન સ્થળોએ ઉપડી ગયા હતા. જેના લીધે માઉન્ટ આબુ, સાપુતારા, દીવ, દમણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 5 દિવસમાં અઢી લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. રવિવાર સુધીમાં  3 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદી માહોલમાં સૌંદર્ય સોળે કળાએ ખાલી ઊંઠ્યું

રાજપીપળાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. તેમજ સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ભરાવાની તૈયારીમાં હોય ડેમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે. જેથી સ્ટચ્યુની આસપાસમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તારમાં પણ વનરાજી ખીલી ઊઠતા સૌંદર્ય […]

ભરચોમાસે નર્મદા નદી સુક્કી ભઠ્ઠ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પાણી ઘટતા ક્રુઝ બોટ સેવા બંધ કરવી પડી

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં સીઝનના 80 ટકા કરતા પણ વધુ વરસાદ પડ્યો હોવા છતાં ભર ચોમાસે નર્મદા નદી સૂકી ભઠ્ઠ જોવા મળી રહી છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીમાં ચાલતી એકતા ક્રુઝબોટ બંધ કરવાનો વારો આવ્યો છે. હાલ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓની ભીડ વધી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ […]

2018માં સ્થાપિત થઇ હતી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી,અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા ધરાવે છે બમણી ઊંચાઈ

વડોદરા:અંગ્રેજોને દેશમાંથી ભગાડવાની સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આ તે વ્યક્તિ હતી જેણે દેશના વિવિધ રજવાડાઓને એકતાના દોરમાં જોડી દીધા હતા.તેમના નિશ્ચયને કારણે જ તેમને ભારતના લોખંડી પુરુષનું બિરુદ આપવામાં આવ્યું હતું.આ વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે PM નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું અને તેને 2018 માં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદ્ક વાતાવરણ સર્જાયું

રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં પાંચેય તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કેવડિયા અને સાગબારા ડેડિયાપાડા પંથકમાં વરસાદ નોંધાયો હતો. ગત રાતથી જિલ્લાના ડેડિયાપાડા સાગબારા અને કેવડિયામાં ધીમી ધારે વરસાદ સતત પડ્યો છે, જેનાથી ખેડૂતોને ખેતીમાં ફાયદો થયો છે અને ચારેકોર જિલ્લામાં ઠંડક પ્રસરી છે. રાજ્યના પ્રવાસ સ્થળ તરીકે દેશ અને વિશ્વભરમાં નામના મેળવેલા કેવડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code