વૈષ્ણોદેવી યાત્રા અંગે CEOએ તમામ એજન્સીઓને સાબદા રહેવા કર્યા નિર્દેશ
નવી દિલ્હીઃ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ સચિન કુમાર વૈશ્યની અધ્યક્ષતામાં આ બેઠક કટરા સ્થિત આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં માતા વૈષ્ણોદેવી યાત્રા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા તૈયારીઓમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ, રિયાસીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સીઆરપીએફના ડેપ્યુટી […]


