1. Home
  2. Tag "stray dogs"

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની જેમ કૂતરાઓનો પણ ત્રાસ વધ્યો, મહિનામાં 1430 લોકોને કૂતરા કરડ્યાં

સુરેન્દ્રનગરઃ શહેરમાં રખડતા ઢોરની જેમ હવે તો રખડતા કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. ડોગ બાઈટના બનાવોમાં વધરો થયો છે. એક મહિનામાં 1430 લોકોને કૂતરા કરડતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ આંકડો સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયો છે. નગરપાલિકાના સત્તાધિશો દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. હજુ ત્રણ મહિના પહેલા જ શહેરના અજરામર ટાવરથી […]

રાજકોટમાં રખડતા કૂતરાનો ત્રાસ, એક મહિનામાં 500 કરતા વધુ લોકોને કરડ્યાં

રાજકોટઃ શહેરમાં કૂતરાની વધતી જતી વસતીને લીધે કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. જો કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા મહિને 250થી વધુ કૂતરાના ખસ્સીકરણનો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ છેલ્લા એક મહિનામાં કૂતરા કરડવાના 500થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે મ્યુનિ.ની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. રાજકોટ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં પણ શ્વાનનો આતંક યથાવત […]

અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાના બનાવમાં વધારો, એક વર્ષમાં 58000 લોકોને બચકા ભર્યા

અમદાવાદ: શહેરમાં પણ હવે રખડતા કૂતરાની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાના ખસ્સીકરણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ કહેવાય છે. કે ખાનગી એજન્સીને કામ સોંપ્યું હોવાથી યોગ્ય કામગારી થાય છે કે કેમ તેની કોઈ તકેદારી રખાતી નથી. તેને લીધે કૂતરાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રસ્તા પર રખડતા કૂતરાઓ વહેલી […]

અમદાવાદઃ ચાર વર્ષમાં ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતા રખડતા શ્વાનનો ત્રાસ યથાવત

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રખડતા ઢોરો રસ્તા ઉપર અડીંગો જમાવી લેતા હોવાથી અવાર-નવાર માર્ગ અકસ્માત બને છે. આ મુદ્દે હાઈકોર્ટે તંત્રને આકરી ટકોર કરી છે. બીજી તરફ શેરી શ્વાનનો ત્રાસ પણ વધ્યો છે. દરમિયાન શહેરમાં પાંચ વર્ષના સમયગાળામાં શ્વાન કરડવાના 2.47 લાખ સામે આવ્યાં છે. આ ઉપરાંત બીલાડી કરવાના 751 […]

અમદાવાદમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવતઃ દર મહિને અંદાજે 5 હજાર લોકોને કરડે છે શ્વાન

અમદાવાદઃ રાજ્યના મેગાસિટી અમદાવાદમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. એક અંદાજ અનુસાર શહેરમાં હાલ 2.10 લાખ જેટલા શ્વાન છે એટલું જ નહીં દર મહિને અંદાજે પાંચ હજાર લોકોને કરતા હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે શ્વાનોની ખસીકરણ પાછળ લગભગ 2.77 કરોડ જેટલી રકમ ખર્ચવામાં આવે છે, તેમ છતા પરિણામ શૂન્ય […]

ગાંધીનગરમાં રખડતા કૂતરાનો ત્રાસ, પખવાડિયામાં અડધો ડઝન લોકોને બચકા ભર્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રખડાતા ઢોરની જેમ હવે રખડતા કૂતરાનો ત્રાસ પણ વધતો જાય છે. શહેરના આંતરિક માર્ગો પર લગભગ દરેક ચોકમાં કૂતરાનો ત્રાસ વધી ગયો હોવા છતાં મ્યુનિ.કોર્પોરેશન ગાઢ નિદ્રામાં પોઢી રહ્યું છે. છેલ્લા પંદર દિવસમાં જ સેકટર – 7 વિસ્તારમાં રખડતાં કૂતરાએ છ લોકોને બચકા ભરી લીધા હતા. સ્થાનિક નાગરિકોએ અનેકવાર મ્યુનિ.ના સત્તાધિશોને ફરિયાદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code