બેંગલુરુમાં થયેલી ભાગદોડ અંગે ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડની ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત અને ડઝનબંધ ઘાયલ થયા બાદ, વિપક્ષે હવે કર્ણાટક સરકારને ઘેરી લીધી છે. ભાજપે આ ઘટનાને ‘સરકારની નિષ્ફળતા’ અને ‘રાજકીય લોભ’નું પરિણામ ગણાવ્યું છે. ભાજપ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, […]