1. Home
  2. Tag "student"

ઓનલાઈન શીખવા માટે અને ઓફલાઈન શીખેલાને સાકાર કરવા માટે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની 5મી આવૃત્તિમાં આ વર્ષે બોર્ડની પરીક્ષામાં બેસવા જઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં 1000 જેટલા બાળકો સાથે સંવાદ કર્યો હતો. તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી એનસીઆરના લગભગ 1000 વિદ્યાર્થીઓ હાજર છે. તમામ રાજ્યોના ગવર્નરો પાસે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ લાઈવ નિહાળી શકે તેવી […]

ગુજરાત બોર્ડની પરીક્ષાઃ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થતા શિક્ષણ જગતમાં ખળભળાટ, વાલીઓ ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ વર્ગ ખંડમાં ધો-12ના વિદ્યાર્થીને એટેક આવ્યા બાદ તેનું મોત થયું હતું. જેથી વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસના ભારણને લઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનો આટલો ભાર ના આપવા અને બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય ઉભો ન કરવો […]

ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભઃ કંકુ તિલક કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર આવકારાયાં

અમદાવાદ: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની (પરીક્ષાઓ શરૂ થઈ હતી.. કોરોનાને પગલે બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. ધો-10માં પ્રથમભાષા એટલે કે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીની પરીક્ષા હતા. ભાષાનું પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પરીક્ષામાં ધોરણ 10 માટે 9.64 લાખ વધુ  ધોરણ 12 સામાન્ય […]

બાળકોને ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચનમાં માપદંડ સ્થાપિત કરવામાં સક્ષમ બનાવશે

શિક્ષણ મંત્રાલય પાયાના શિક્ષણના તબક્કે (ગ્રેડ 3 ના અંતે) વિદ્યાર્થીઓના શીખવાના સ્તરની પ્રથમ હાથે સમજણ મેળવવા માટે ‘પાયાના શિક્ષણ અભ્યાસ’ હાથ ધરશે. આ અભ્યાસ વિશ્વમાં તેના પ્રકારનો પ્રથમ છે કારણ કે તેનો હેતુ 22 ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચન માટે બેન્ચમાર્ક સેટ કરવાનો છે. NCERT દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાર દિવસની વિન્ડો પર […]

વડોદરામાં પૂર ઝડપે આવી રહેલી સીટી બસે ટક્કર મારતા M S યુનિની વિદ્યાર્થિનીનું મોત

વડોદરાઃ  શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસ ચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય, તેવુ જોવા મળી રહ્યું છે. આ કમકમાટી ભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે […]

તમિલનાડુનો વિદ્યાર્થી રશિયન આક્રમણ સામે લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો

નવી દિલ્હીઃ  તમિલનાડુના કોઈમ્બતુરનો એક 21 વર્ષીય વિદ્યાર્થી રશિયા સામે લડવા માટે યુક્રેનિયન લશ્કરી દળોમાં જોડાયો છે. તેણે ભારતીય સેનામાં જોડાવા માટે અરજી કરી હતી. વિદ્યાર્થી વર્ષ 2018માં અભ્યાસ માટે યુક્રેન ગયો હતો અને જુલાઈ 2022માં તેનો અભ્યાસ પૂર્ણ થયો હતો તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાનો 21 વર્ષીય વિદ્યાર્થી સૈનિકેશ રવિચંદ્રન રશિયા સામે યુદ્ધ માં યુક્રેનિયન લશ્કરી […]

યુક્રેનથી પરત ફરેલી પાકિસ્તાની વિદ્યાર્થિનીએ ભારત સરકારના કર્યા વખાણ

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનના શાસન માટે મોટી શરમજનક સ્થિતિ ઉભી થઈ છે, યુક્રેનથી પરત ફલેલા પાકિસ્તાનના વિદ્યાર્થિની મીશા અરશદે પાકિસ્તાના પીએમ ઈમરાનખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાની વિદ્યાર્થીઓને સહાસલામત બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની વિદ્યાર્થિની મીશાના જણાવ્યા મુજબ, ભારતીય એમબસ્સીએ તેને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી […]

રિક્ષાચાલક ભાડાના 50 રૂપિયા માટે વિદ્યાર્થીનું લેપટોપ અને સામાન લઈને ભાગી ગયો

રિક્ષાચાલકની દાદાગીરી વિદ્યાર્થી સાથે કરી દાદાગીરી 50 રૂપિયા માટે વિદ્યાર્થીનું લેપટોપ લઈને ભાગી ગયો અમદાવાદ: કેટલીક વાર રિક્ષાચાલકો દ્વારા એવું વર્તન કરવામાં આવતું હોય છે કે જેને કારણે ક્યારેક લોકોને રિક્ષામાં જવું પણ પસંદ આવતું નથી. આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે જેમાં રિક્ષાચાલક દ્વારા 50 રૂપિયા માટે વિદ્યાર્થીનું લેપટોપ અને તેને સામાન લઈને ફરાર […]

ગુજરાતઃ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહના લગભગ 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

28મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધો-12 વિજ્ઞાનપ્રવાહના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ વિદ્યાર્થીઓની સલામતિને લઈને તંત્ર સતર્ક અમદાવાદઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનાની 28 મી તારીખે બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થીઓના ફોર્મ ભરવાની કામગ્રીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય […]

સંતરામપુરમાં શાળાના આચાર્યેએ વિદ્યાર્થીને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

સંતરામપુરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને બેરહેમીથી મારમારીને સોળ પાડી દેતા વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કરને મારા પૂત્રને મારમાર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code