1. Home
  2. Tag "student"

બાળકોને ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચનમાં માપદંડ સ્થાપિત કરવામાં સક્ષમ બનાવશે

શિક્ષણ મંત્રાલય પાયાના શિક્ષણના તબક્કે (ગ્રેડ 3 ના અંતે) વિદ્યાર્થીઓના શીખવાના સ્તરની પ્રથમ હાથે સમજણ મેળવવા માટે ‘પાયાના શિક્ષણ અભ્યાસ’ હાથ ધરશે. આ અભ્યાસ વિશ્વમાં તેના પ્રકારનો પ્રથમ છે કારણ કે તેનો હેતુ 22 ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચન માટે બેન્ચમાર્ક સેટ કરવાનો છે. NCERT દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાર દિવસની વિન્ડો પર […]

વડોદરામાં પૂર ઝડપે આવી રહેલી સીટી બસે ટક્કર મારતા M S યુનિની વિદ્યાર્થિનીનું મોત

વડોદરાઃ  શહેરના સેન્ટ્રલ એસટી ડેપો પાસેના જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં સિટી બસની અડફેટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. આ ઘટનાના વાઇરલ થયેલા CCTV ફૂટેજમાં સિટી બસ ચાલક યુવતી માટે યમદૂત બનીને આવ્યો હોય, તેવુ જોવા મળી રહ્યું છે. આ કમકમાટી ભર્યા બનાવમાં મોતને ભેટેલી યુવતી સુરતની છે. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે […]

તમિલનાડુનો વિદ્યાર્થી રશિયન આક્રમણ સામે લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો

નવી દિલ્હીઃ  તમિલનાડુના કોઈમ્બતુરનો એક 21 વર્ષીય વિદ્યાર્થી રશિયા સામે લડવા માટે યુક્રેનિયન લશ્કરી દળોમાં જોડાયો છે. તેણે ભારતીય સેનામાં જોડાવા માટે અરજી કરી હતી. વિદ્યાર્થી વર્ષ 2018માં અભ્યાસ માટે યુક્રેન ગયો હતો અને જુલાઈ 2022માં તેનો અભ્યાસ પૂર્ણ થયો હતો તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાનો 21 વર્ષીય વિદ્યાર્થી સૈનિકેશ રવિચંદ્રન રશિયા સામે યુદ્ધ માં યુક્રેનિયન લશ્કરી […]

યુક્રેનથી પરત ફરેલી પાકિસ્તાની વિદ્યાર્થિનીએ ભારત સરકારના કર્યા વખાણ

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનના શાસન માટે મોટી શરમજનક સ્થિતિ ઉભી થઈ છે, યુક્રેનથી પરત ફલેલા પાકિસ્તાનના વિદ્યાર્થિની મીશા અરશદે પાકિસ્તાના પીએમ ઈમરાનખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાની વિદ્યાર્થીઓને સહાસલામત બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની વિદ્યાર્થિની મીશાના જણાવ્યા મુજબ, ભારતીય એમબસ્સીએ તેને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી […]

રિક્ષાચાલક ભાડાના 50 રૂપિયા માટે વિદ્યાર્થીનું લેપટોપ અને સામાન લઈને ભાગી ગયો

રિક્ષાચાલકની દાદાગીરી વિદ્યાર્થી સાથે કરી દાદાગીરી 50 રૂપિયા માટે વિદ્યાર્થીનું લેપટોપ લઈને ભાગી ગયો અમદાવાદ: કેટલીક વાર રિક્ષાચાલકો દ્વારા એવું વર્તન કરવામાં આવતું હોય છે કે જેને કારણે ક્યારેક લોકોને રિક્ષામાં જવું પણ પસંદ આવતું નથી. આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે જેમાં રિક્ષાચાલક દ્વારા 50 રૂપિયા માટે વિદ્યાર્થીનું લેપટોપ અને તેને સામાન લઈને ફરાર […]

ગુજરાતઃ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહના લગભગ 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

28મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધો-12 વિજ્ઞાનપ્રવાહના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ વિદ્યાર્થીઓની સલામતિને લઈને તંત્ર સતર્ક અમદાવાદઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનાની 28 મી તારીખે બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થીઓના ફોર્મ ભરવાની કામગ્રીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય […]

સંતરામપુરમાં શાળાના આચાર્યેએ વિદ્યાર્થીને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ

સંતરામપુરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને બેરહેમીથી મારમારીને સોળ પાડી દેતા વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કરને મારા પૂત્રને મારમાર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં […]

ભારતના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ શિક્ષણમાં વધારોઃ સર્વેનો રિપોર્ટ

અમદાવાદઃ શહેરના સાયન્સ સીટીમાં એજ્યુકેશન સમિટમાં સ્કિલ ડેવલોપમેન્ટ અંગે ઇન્ટરનેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદોએ નવી શિક્ષણનીતિ અંગે સહિતના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય શિક્ષણ નીતિને અન્ય રાષ્ટ્રો પણ અનુસરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણમાં નેક એસેસમેન્ટ તથા એક્રિડિટેશન શિક્ષણની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારા […]

હવે હું કોઈ ભય વગર સ્કૂલ જઈ શકીશઃ વિદ્યાર્થિની માન્યા પરમાર

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના રસીકરણનો પ્રારંભ થયો હતો. દરમિયાન અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં માન્યા પરમાર નામની વિદ્યાર્થિનીએ રસી લીધી હતી. તેમજ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે હું કોઈ પણ ડર વિના સ્કૂલે જઈ શકીશ. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ માન્યા પરમારે કહ્યું કે, “હવે હું નિર્ભિકપણે સ્કુલ […]

નૈનીતાલની એક સ્કૂલમાં 85 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, આરોગ્ય વિભાગ દોડતું થયું

દિલ્હીઃ નૈનીતાલના સુયલબારી સ્થિત સ્કૂલમાં એક સાથે 85 વિદ્યાર્થીમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થતાં ખળભળાટ મચી ગયો છે. એક સાથે 85 બાળકોને ચેપ લાગ્યો હોવાથી વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. હાલમાં તમામ વિદ્યાર્થીઓને શાળામાં જ આઈસોલેટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 96 બાળકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. તે જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code