JNU ફરી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મધરાતે પથ્થરમારો અને હિંસક અથડામણ, 14થી વધુ છાત્રો ઘાયલ
નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં મોડી રાત્રે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરમારો અને લાકડીઓ ઉછળતા 12થી14 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે સેફદરજંગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ડાબેરી સંગઠનો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ […]


