1. Home
  2. Tag "Students"

ગાંધીનગરમાં નિફ્ટ અને IGNCAના વિદ્યાર્થીઓ કચરામાંથી આર્ટની બેસ્ટ વસ્તુઓ તૈયાર કરશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી એકઠો કરવામાં આવતા કચરાને નવાં રૂપ રંગ આપીને બેસ્ટ આર્ટ તૈયાર કરીને ગાંધીનગર શહેરના અલગ-અલગ સર્કલ અને જાહેર સ્થળ પર મુકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વેસ્ટ કલેક્શનમાંથી આર્ટની બેસ્ટ ડિઝાઈન નિફ્ટ અને IGNCA નાં વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં છેલ્લા […]

વીર નર્મદ યુનિ.માં સેનેટની ચૂંટણીની મતગણતરી સમયે વિદ્યાર્થીઓના બે જુથ બાખડી પડ્યા

સુરતઃ રાજ્યમાં હવે યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પણ રાજકીય પક્ષો પોતાનું પ્રભુત્વ ઊભુ કરવા માટે લડતા હોય છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી મંગળવારે  હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના એબીવીપી અને આપના યુવા છાત્ર સંઘર્ષ સમિતિ વચ્ચે મામલો બિચક્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે બપોરે 12 વાગ્યે પહેલીવાર મારામારી થઈ […]

શિક્ષણ બોર્ડનો નિર્ણય, ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ હવે અંગ્રેજી, ગુજરાતી માધ્યમ બદલી શકશે

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 9થી 12ના ઘણા વિદ્યાર્થીઓ માધ્યમ બદલવા માગતા હોય છે. ઘણા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં પ્રવેશ ઈચ્છતા હોય છે. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ પોતાની ઉચ્ચ કારકિર્દી માટે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ લેવા માગતા હોય છે. માધ્યમ બદલાનો કોઈ નિયમ ન હોવાથી આવા વિદ્યાર્થીઓ માધ્યમ બદલી શકતા નહતા. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક […]

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટ્રાન્સક્રિપ્ટ, વેરિફિકેશન અને માર્કશીટ માટે ધક્કા ખાવા નહી પડે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં યુનિ.કેમ્પસથી લઈને વિવિધ સ્થળોએ જ્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓની અવર-જવર હોય તેવા સ્થળોએ સીસીટીવી કેમેરા મુકવાનો ત્વરિત અમલ કરવો તેમજ પર્યાવરણને સંદર્ભે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત  ટ્રાન્સક્રિપ્ટ, વેરિફિકેશન,તથા  ડુપ્લિકેટ માર્કશીટની તમામ પ્રક્રિયા ડિજિટલાઈઝેશન કરવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થીઓને યુનિ.ના ધક્કા ખાવા ન પડે તેવું આયોજન […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016 અને 2019માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા લેવાશે

રાજકોટઃ 2016 અને 2019 માં લેવાયેલી પરીક્ષાઓમાં નાપાસ થયેલા જૂના કોર્ષના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ ત્રણ ઓગસ્ટથી ખાસ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જુના કોર્સના 20458 વિદ્યાર્થીઓ થાય છે. સાથોસાથ તારીખ 5 થી તારીખ 10 ઓગસ્ટ સુધી બી.એડ સેમેસ્ટર 2 […]

CBSE બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર,94.40 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ  

CBSE બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર 94.40 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ એક ક્લિકથી જુઓ તમારું પરિણામ  દિલ્હી:CBSE બોર્ડે આજે 10મી ટર્મ 2નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે.આ વર્ષ 2022માં કુલ 94.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. લાંબી રાહ જોયા બાદ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમે તેને CBSE ની અધિકૃત વેબસાઇટ પર ચકાસી […]

લો બોલો, ભોપાલની હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરનારા વિદ્યાર્થીઓ સામે શૈક્ષણિક સંસ્થાએ કરી કાર્યવાહી

મુંબઈઃ ભોપાલમાં આવેલા એક ઈન્સ્ટિટ્યુટ ખાતે બીટેકના 20 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરી હતી. જેની સામે શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 7 વિદ્યાર્થીઓને રૂ. પાંચ-પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સીએમ શિવરાજસિંહ સરકાર સમક્ષ પહોંચતા તેની ગંભીર નોંધ લીધી હતી. તેમજ શૈક્ષણિક સંસ્થાને દંડ ન લેવા […]

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને દરિયાઈ ખેતીના પાઠ ભણાવશે

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં દરિયાઈ ખેતીના પાઠ ભણાવાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને  કોમ્યુનિટી મેનેજમેન્ટ, કો. ઓપરેટિવ મેનેજમેન્ટ અને નેચરલ ફાર્મિંગ સહિત કુલ આઠ અભ્યાસક્રમ ભણાવામાં આવશે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત યુનિવર્સિટીનાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ […]

વિદ્યાર્થી અને નાગરિકોને શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર વાંચવા રાજ્યપાલનો અનુરોધ

નવી દિલ્હીઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો  પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 11માં પદવીદાન સમારોહ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના વિવિધ શાખાના 6296 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના 11મા પદવીદાન સમારોહને ખુલ્લો મૂકીને માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ […]

PM મોદી નાગાલેન્ડની મહિલાઓને મળ્યા, વિદ્યાર્થિનીઓને પ્રધાનમંત્રી સંગ્રહાલય અને યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાનું સૂચન કર્યું

નાગાલેન્ડની મહિલાઓને મળ્યા પીએમ મોદી પ્રધાનમંત્રી સંગ્રહાલય અને યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાનું કર્યું સૂચન રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવ્યું આયોજન દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાગાલેન્ડની મહિલાઓના એક પ્રતિનિધિમંડળથી સંવાદ કર્યો અને પોતાની સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની દિશામાં ઉઠાવવામાં આવેલ પહેલ વિશે વિસ્તારમાં માહિતી દેશવાસીઓ સાથે શેર કરી. આ સાથે પીએમ એ નાગાલેન્ડથી આવેલ મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code