1. Home
  2. Tag "Students"

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારાથી ત્રણ હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયાં

અમદાવાદઃ  ગુજરાતના અને વિદ્યાર્થીઓ વિદેશમાં ભણી રહ્યા છે. જેમાં યુક્રેનમાં તબીબી અને ઈજનેરી વિદ્યાશાખામાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બીજીબાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે યુક્રેનમાં ભણી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે ત્યારે આ […]

ભાવનગર જિલ્લામાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વાંચનાલયો બનાવાશે

ભાવનગરઃ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની નોકરી માટે બહાર પડાયેલી જુદી જુદી જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે.સરકારી નોકરીઓ માટે હાલમાં અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી રહે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ લાયબ્રેરીના અભાવે તૈયારી કરી શકતા નથી અને ગ્રામ્યના લોકો પણ વાંચનનો શોખ પુરો કરી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અને ગ્રામ્યજનોની […]

ગુજરાતમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે નિશુલ્ક એક્સેસ અપાશે

અમદાવાદઃ  ભારતની અગ્રણી એડટેક સોશલ એન્ટરપ્રાઇઝ કનેક્ટએડ ટેક્નોલોજીસે ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસક્રમ સાથે સંલગ્ન શૈક્ષણિક સામગ્રીનો નિઃશુલ્ક ઓનલાઇન ઍક્સેસ આપવા માટે આજે હાઇ પ્રેશર ગૅસ સિલિન્ડરોના દેશના સૌથી મોટા ઉત્પાદક એવરેસ્ટ કાંટો સિલિન્ડર્સ (EKC) સાથે મળીને સંયુક્ત રીતે એક પહેલની જાહેરાત કરી હતી. કનેક્ટએડ ટેક્નોલોજીસ દ્વારા ઘડાયેલા અને ચલાવવામાં આવનારા આ કાર્યક્રમનું લક્ષ્ય સરકારી શાળામાં […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીની ફરી પરીક્ષા લેવાશે

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાને કારમે શિક્ષણ પર વિપરિત અસર પડી છે. ગત વર્ષે શાળાઓના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું તેવી રીતે કોલેજોના વિદ્યાર્થીઓને તેમના અગાઉના સેમેસ્ટરના પરિણામના આધારે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ તેમાં પણ નાપાસ થયા હતા. આવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી પરીક્ષા લેવા જઈ રહી છે […]

જીટીયુ દ્વારા સિવિલ ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગનું આયોજન કરાયું

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનારા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે  તે હેતુસર, તાજેતરમાં જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (સીસીસીએ) […]

ડો. કમલેશ ઉપાધ્યાયને હટાવવામાં નહીં આવે તો બીજે મેડિકલમાં વિદ્યાર્થીઓ કાલથી હડતાળ પર જશે

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજના તબીબ ડો. કમલેશ ઉપાધ્યાયની સામે ઉગ્ર આંદોલન કરી રહેલા જુનિયર ડોક્ટર્સ એસોસિએસન (જેડીએ) દ્વારા તેમની સામે કડક પગલા ભરવાની માંગણી ઉગ્ર બનાવી છે. છેલ્લા ઘણા વખતથી ડો.કમલેશ ઉપાધ્યાયને હટાવવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન કરાતા હવે જુનિયર ડોક્ટર એસો.એ […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી સમયમાં સ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓ સ્ટ્રીમ બદલી શક્શે

ગુજરાત સરકારે શિક્ષણનીતિને લઈને કવાયત તેજ સરકારે શિક્ષણનીતિને લઈને એક સમિતિની કરી રચના સમિતિએ કેટલીક ભલામણો સરકારને સોંપી અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિક્ષણનું સ્તર વધારવાની દિશાની કામગીરી કરવામાં આવી રહી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી સમયમાં સ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓ સ્ટ્રીમ બદલી શક્શે. આગામી સમયમાં નવી શિક્ષણ નીતિના કારણે ગુજરાતમાં શિક્ષણનું માળખુ વધુ મજબુત […]

ઝારખંડઃ નિવાસી શાળાના 21 હજાર વિદ્યાર્થીઓને મોબાઈલ ટેબ અપાશે

નવી દિલ્હીઃ ઝારખંડ સરકાર રાજ્યની 136 કલ્યાણ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા 21 હજાર વિદ્યાર્થીઓને મોબાઈલ ટેબ આપશે. શાળાના ધોરણ 1-12 સુધીના બાળકોને તેનો લાભ મળશે. આ માટે સરકાર 26.25 કરોડનો ખર્ચ કરશે. રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સરકારી શાળાના ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓની નોટબુકના પ્રથમ પાના પર પણ સરકારની યોજનાઓની […]

ગુજરાતઃ 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો નિર્ણય

5.39 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ સરકારના નિર્ણયથી દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં ખુશી અમદાવાદઃ ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 40 ટકા દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃતિ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 5.39 લાખ વિદ્યાર્થીઓને લાભ થવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને સરકાર દ્વારા વિવિધ […]

વડાપ્રધાન સાથે વિદ્યાર્થીઓનો ફેબ્રુઆરીમાં યોજાશે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ

‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાશે પીએમ વિદ્યાર્થીઓ સાથે કરશે ચર્ચા ફેબ્રુઆરીમાં યોજાશે આ કાર્યક્રમ શિક્ષણ મંત્રાલયે આપી માહિતી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદ્યાર્થીઓના વાર્તાલાપનો કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ ફેબ્રુઆરીમાં આયોજિત કરવામાં આવશે. આમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને વાલીઓ પણ ભાગ લઈ શકશે. શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે. શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કર્યું, “પરીક્ષા પે ચર્ચા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code