‘ઓપરેશન સિંદૂર’માં સફળતાને પગલે સંરક્ષણ શેરમાં 12 ટકાનો ઉછાળો
મુંબઈઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામા 26 નિર્દોષોના મોત થયા. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. ઓપરેશન સિંદૂર દરમિયાન આખી દુનિયાએ ભારતના સંરક્ષણ સાધનોની તાકાત અને ક્ષમતા જોઈ. ત્યારબાદ હવે રોકાણકારો પણ ભારતીય સંરક્ષણ શેર પર ભારે દાવ લગાવી રહ્યા છે. આ કારણે મંગળવારે (13 મે, 2025) મોટાભાગના સંરક્ષણ શેરોમાં જોરદાર તેજી […]