1. Home
  2. Tag "success"

શિવાજી મહારાજે હિન્દુસ્તાનની પ્રજાને સ્વરાજનું સ્વપ્ન આપીને તેને સફળ કર્યું હતું: અમિત શાહ

મુંબઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી અને છત્રપતિ શિવાજી મહારાજને તેમની 345મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુલાકાત શિવાજી મહારાજની સમાધિના નવીનીકરણની 100મી વર્ષગાંઠ નિમિત્તે થઈ હતી. અમિત શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે ભાજપના નેતા ઉદયનરાજે ભોંસલેએ […]

IPLનું ટાઈટલ જીતવામાં RCB સહિત આ ટીમોને નથી મળી અત્યાર સુધી સફળતા

આઈપીએલનો રંગારંગ પ્રારંભ થયો છે. આ વર્ષે આઈપીએલનું ટાઈટલ કોણ જીતે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે. પરંતુ આઈપીએલની મોટાભાગની ટીમો ટાઈટલ જીતવામાં સફળ રહ્યાં છે. જો કે, આરસીબી સહિતની ચાર ટીમો હજુ સુધી ટાઈટલ જીત્યું નથી. શું આ વર્ષે આરસીબી સહિતની આ ટીમો પૈકી કોઈ ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહે છે કે કેમ […]

સ્વદેશી ટ્રેનર એચજેટી-36 નું નામ બદલીને ‘યશસ’ રાખ્યું

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) એ, તેના એચજેટી-36 તાલીમ વિમાનનું નામ બદલીને ‘યશસ’ રાખ્યું છે. સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારે એરો ઇન્ડિયા ખાતે એચએએલ પેવેલિયનમાં ટ્રેનર એરક્રાફ્ટના નવા સંસ્કરણનું નામકરણ કર્યા પછી તેનું લોન્ચિંગ કર્યું. એચએએલ ના વડા ડીકે સુનિલે જણાવ્યું હતું કે આ વિમાન કિરણ માર્ક-2 ને બદલી શકે છે અને તેમાં સારી નિકાસ […]

વિશ્વના 75 ટકા વાઘ ભારતમાં, વસવાટ સુરક્ષાની સાથે વન્યજીવન સંઘર્ષમાં ઘટાડો કરી પ્રાપ્ત કરી સફળતા

ભારત વિશ્વના 75 ટકા વાઘનું ઘર છે. ભારતે દસ વર્ષથી ઓછા સમયમાં વાઘની વસ્તી બમણી કરી છે. શિકાર પર કડક કાર્યવાહી, વાઘના નિવાસસ્થાનનું રક્ષણ, પર્યાપ્ત શિકારની ખાતરી, માનવ-વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા અને સ્થાનિક સમુદાયોના જીવનની ગુણવત્તામાં સુધારો કરીને આ સિદ્ધિ શક્ય બની છે. અભ્યાસ અનુસાર, ભારતની સફળતા અન્ય દેશો માટે એક ઉદાહરણ છે કે સંરક્ષણ પ્રયાસો […]

સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે કે આજનું ભારત ગતિશીલ, આત્મવિશ્વાસુ અને ભવિષ્ય માટે તૈયાર છેઃ PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમના નવ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષોમાં આ પરિવર્તનશીલ કાર્યક્રમે અસંખ્ય યુવાનોને સશક્ત બનાવ્યા છે, તેમના નવીન વિચારોને સફળ સ્ટાર્ટઅપ્સમાં ફેરવ્યા છે. પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, “જ્યાં સુધી સરકારનો સવાલ છે, અમે સ્ટાર્ટઅપ્સની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં કોઈ કસર છોડી […]

યશની ‘ટોક્સિક’ આ વર્ષે વૈશ્વિક રિલીઝ થશે, હોલીવુડના વિતરકો સાથે વાતચીત ચાલુ

KGF 2 રિલીઝ થઈ ત્યારથી યશના ચાહકો ‘ટોક્સિક: અ ફેરીટેલ ફોર ગ્રોન્સ’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાઈ-વોલ્ટેજ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ દિગ્દર્શક ગીથુ મોહનદાસ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ વિશે જે માહિતી સામે આવી છે તે યશના ચાહકોને ખૂબ જ ખુશ કરી દેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યશ અને ટોક્સિકના […]

પુષ્પા અને કલ્કીની સફળતા વચ્ચે સાઉથની આ દસ ફિલ્મો 2024માં રહી ફ્લોપ

વર્ષ 2024માં ઘણી ફિલ્મો રિલીઝ થઈ હતી. ‘કલ્કી 2898 એડી’થી લઈને ‘પુષ્પા 2: ધ રૂલ’ જેવી સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હતી. પરંતુ દક્ષિણની કેટલીક ફિલ્મોએ થિયેટરોમાં ખુબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. દર્શકો ઘણા સમયથી જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ ‘દેવરા-પાર્ટ 1’ની રાહ જોઈ રહ્યા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર […]

પુષ્પા-2ની સફળતાની ચિરંજીવીએ અલ્લુ અર્જુન સાથે ઉજવણી કરી, ફોટો વાયરલ થયાં

સાઉથના સૌથી સ્ટાઇલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ સતત કમાણીના નવા આયામો હાંસલ કરી રહી છે. અલ્લુ અર્જુનને ફિલ્મની સફળતા માટે સોશિયલ મીડિયા પર સતત અભિનંદન મળી રહ્યા છે. આ દરમિયાન અલ્લુ અર્જુન સાઉથ એક્ટર ચિરંજીવીને મળ્યો અને તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અલ્લુ અર્જુન તાજેતરમાં […]

“હું મારી પોતાની નિષ્ફળતાઓની સક્સેસ સ્ટોરી છું” – અનુપમ ખેર

ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક અનુપમ ખેરે, 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા (IFFI)ના ચોથા દિવસે આજે એકેડેમી ઑફ આર્ટસ, પણજી, ગોવા ખાતે એક મંત્રમુગ્ધ કરનાર માસ્ટર ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓને સંમોહિત કર્યા. ખેરે ‘ધ પાવર ઓફ ફેઈલર’ પર સત્રની શરૂઆત એમ કહીને કરી, “મને લાગે છે કે હું મારી નિષ્ફળતાઓની સફળતાની વાર્તા છું.” […]

નરેન્દ્ર મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ સાધવા ‘સાગરમંથન’ની સફળતા માટે અપીલ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત પ્રથમ દરિયાઈ કાર્યક્રમ સાગરમંથન, ધ ઓશન ડાયલોગનાં સફળ આયોજન પર પોતાનો સંદેશ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ માનવતાના સમૃદ્ધ ભવિષ્યની ભાગીદારી માટે સર્વસંમતિ બનાવવા માટે સાગરમંથનની સફળતા માટે હાકલ કરી હતી. નાઇજિરીયામાં કેમ્પ ઓફિસથી મોકલેલા પોતાના સંદેશમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત દરિયાઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code