સુનિતા વિલિયમ્સે ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે તેમના પિતાના વતન ભારત સાથે ફરીથી જોડાણ કરવા અને દેશના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના તેમના અનુભવ રજૂ કરવા અંગેની પોતાની લાગણીઓ જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર વિસ્તૃત મિશનમાંથી પાછા ફર્યા બાદ ગઈકાલે મીડિયા સાથે વાત કરતી વખતે શ્રીમતી વિલિયમ્સે આ વાત કરી હતી. તેઓ ગયા મહિનાની […]