મોરબી દુર્ઘટનાકાંડ મુદ્દે સુઓમોટો દાખલ કરવા કોંગ્રેસના પ્રમુખે ગુજરાત હાઈકોર્ટને કરી વિનંતી
અમદાવાદઃ મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં જે એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવી છે. તે એસ.આઈ.ટી.માં ફક્ત સરકારને આધિન ઓફિસરને સામેલ કરાયા છે. જે પ્રમાણે ભૂતકાળની એસ.આઈ.ટી.નો ઈતિહાસ છે તે પ્રમાણે આ એસ.આઈ.ટી. સંપૂર્ણ રીતે તટસ્થ તપાસ કરશે કે નહી તે મોટો પ્રશ્ન છે. આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદિશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને વિનંતી પત્ર […]