1. Home
  2. Tag "supreme court judge"

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરને ભારતના નવા લોકપાલ તરીકે નિયુક્ત કરાયાં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરને ભારતના નવા લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ આ પદ પર હતા. જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી તેમની નિવૃત્તિ પછી કાર્યકારી લોકપાલ હતા. જસ્ટિસ ખાનવિલકર મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરે […]

હવે સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 32 થઈ – 5 નવા ન્યાયાધીશોને CJI DY ચંદ્રચુડે લેવડાવ્યા શપથ

સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 32 થઈ હાલ પણ 2 પદ છે ખાલી 5 નવા ન્યાયાધીશોને CJI DY ચંદ્રચુડે લેવડાવ્યા શપથ દિલ્હીઃ- દેશની સુપ્રિમમ કોર્ટમાં હવે જ્જોની સંખ્યા વધી ચૂકી છએ જે 32 થઈ ચૂકી છએ,આજરોજને સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટનેપાંચ નવા જજ મળ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આ નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. […]

જાણો કેન્દ્રનો આ નવો નિયમ જેમાં નિવૃત્ત પામેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને જજને અપાશે આ ખાસ સુવિધા – નિવૃત્ત પામેલા એનવી રમન લાભ લેનારા પ્રથમ ન્યાયાધીશ

સુપ્રીમ કોર્ટના જજ અને મુખ્ય ન્યાયાધિશ માટે સરકારનો નવો નિયમ રિટાર્ડ થયા બાદ પણ સરકાર આપી રહી છે સુવિધા દિલ્હીઃ- દેશની સરકાર ભારતની સર્વિસ સાથે જોડાયેલા મહત્વના લોકોને ખાસ સુવિધાઓ આપવા માટે અથાગ પ્રયત્ન કરતી રહે છે ત્યારે હવે સરકાર સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ અને જજને રિટાયર્ડ થયા બાદ પ ણખાસ સુવિધા આપવાની તૈયારી કરી રહી […]

સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ 62 વર્ષિય મોહન એમ શાંતનાગોદરનું મોડી રાતે ગુરુગ્રામની હોસ્પિટલમાં નિધન

સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ  મોહન એમ શાંતનાગોદરનું અવસાન મોડી રાતે ગુરુગ્રામની હોસ્પિટલમાં  છેલ્લા શ્વાસ લીધા ફેફસામાં સંક્રમણના કારણે હોસ્પિટલમાં ભરતી હતા દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે કોરોનાએ અત્યાર સુધી કેટલાય લોકોના જીવ લીધા છે ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ 62 વર્ષિય મોહન એમ શાંતાનાગોદરનું શનિવારે મોડી રાત્રે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. સૂત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code