ગુજરાત રમખાણો:તિસ્તા સીતલવાડને રાહત,સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા
તિસ્તા સીતલવાડને રાહત સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા 2002ના ગુજરાત રમખાણોનો મામલો અમદાવાદ:સુપ્રીમ કોર્ટે કાર્યકર્તા તિસ્તા સીતલવાડને વચગાળાના જામીન આપ્યા છે.2002ના ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે દસ્તાવેજો બનાવવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,તિસ્તા સીતલવાડે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે.કોર્ટે તિસ્તાને તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું […]


