1. Home
  2. Tag "Supreme Court"

ગુજરાત રમખાણો:તિસ્તા સીતલવાડને રાહત,સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા

 તિસ્તા સીતલવાડને રાહત સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા 2002ના ગુજરાત રમખાણોનો મામલો અમદાવાદ:સુપ્રીમ કોર્ટે કાર્યકર્તા તિસ્તા સીતલવાડને વચગાળાના જામીન આપ્યા છે.2002ના ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે દસ્તાવેજો બનાવવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,તિસ્તા સીતલવાડે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે.કોર્ટે તિસ્તાને તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું […]

રાફેલ મામલે પુનઃ તપાસ કરાવવાનો સર્વોચ્ચ અદાલતનો ઈન્કાર

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીમાં સામેલ કરવામાં આવેલા રાફેલમાં ગેરરીતીનો મામલો ફરીથી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર પ્રકરણની પુનઃ તપાસની માંગણી કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ફ્રાન્સના કેટલાક ન્યૂઝ પોર્ટલ પર દાસોલ્ટ એવિએશન દ્વારા રાફેલ કેસમાં અનેક દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી સિનિયર વકીલ […]

ચૂંટણીમાં મફતના વચનોનો મુદ્દો દેશના ભલા માટે સુનાવણી કરાઈ રહી છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ  ચૂંટણી દરમિયાન મફત વીજળી સહિતના વચનો અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે મફત એક મહત્વપૂર્ણ મુદ્દો છે. દેશની ભલાઈ માટે આ મુદ્દે સુનાવણી ચાલી કરવામાં આવી રહી છે. CJI એનવી રમને કહ્યું કે ધારો કે કેન્દ્ર એવો કાયદો બનાવે કે રાજ્યો […]

નુપુર શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કર્યા

10 ઓગસ્ટ,દિલ્હી:નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હવે તેની સામેની તમામ FIR દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવશે.નુપુર લાંબા સમયથી માંગ કરી રહી હતી કે તેની સામે નોંધાયેલી ફરિયાદોને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે, હવે કોર્ટે પણ તે જ દિશામાં પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું હતું,જેમાં તેણીની […]

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ EDને ધરપકડની સત્તાઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પીએમએલએ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ને આપવામાં આવેલી ધરપકડની સત્તાને યથાવત રાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ મનસ્વી નથી. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની બેંચે […]

સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને મોકલી નોટિસ,આમ્રપાલી ગ્રુપ સાથે રૂ. 150 કરોડના ટ્રાન્ઝેક્શનનો મામલો

સુપ્રીમ કોર્ટે એમએસ ધોનીને મોકલી નોટિસ આમ્રપાલી ગ્રુપ સાથે રૂ. 150 કરોડના ટ્રાન્ઝેક્શનનો મામલો આમ્રપાલી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર હતા ધોની મુંબઈ:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે.આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોની વચ્ચે ટ્રાન્ઝેક્શનનો મામલો ચાલી રહ્યો છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.એમએસ ધોનીએ આમ્રપાલી ગ્રૂપ પાસેથી રૂ. 150 કરોડના […]

નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી રાહત,10 ઓગસ્ટ સુધી ધરપકડ નહીં

 નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી રાહત 10 ઓગસ્ટ સુધી ધરપકડ નહીં કેન્દ્રને નોટિસ જારી દિલ્હી:નુપુર શર્માની અરજી પર આજે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે.નુપુર શર્માની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી છે.આ કેસની આગામી સુનાવણી તે જ દિવસે થશે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ પણ જારી કરી છે. […]

અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓની દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેરળ, પંજાબ અને હરિયાણા, પટના અને ઉત્તરાખંડની હાઈકોર્ટને અગ્નિપથ વિરુદ્ધની તમામ પીઆઈએલને દિલ્હી […]

સુપ્રીન કોર્ટ ભાગેડૂ વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા ફટકારી – 2 હજાર રુપિયાનો દંડ કરાયો

વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા 2 હજાર રુપિયાનો દંડ પણ ફટકારાયો દિલ્હીઃ-  સુપ્રીમ કોર્ટે ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અવમાનના ના કેસમાં ચાર મહિનાની સજા ફટકારી છે. આ સહીત બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો કોર્ટે તેને બે મહિનાની વધારાની જેલની સજા […]

ઉત્તરપ્રદેશમાં હિંસાના કેસમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ના આપ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રમખાણોના આરોપીઓની સંપત્તિ પર ચાલતા બુલડોઝર પર હાલમાં કોઈ પ્રતિબંધ નથી. જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી, પરંતુ બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે કોઈ આદેશ આપ્યો નથી. આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code