1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ એસ.સી.અગ્રવાલનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિક એસ.સી અગ્રવાલનું નિધન 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ   દિલ્હી:સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટિસ એસસી અગ્રવાલનું 88 વર્ષની વયે નિધન થયું છે. જસ્ટિસ અગ્રવાલનો જન્મ 5 સપ્ટેમ્બર 1933 માં રાજસ્થાનના જયપુરમાં થયો હતો. અહીંથી જ તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને 1952 માં રાજસ્થાન યુનિવર્સિટીના મહારાજા કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. […]

પેગાસસ જાસૂસી કાંડ હવે સુપ્રીમ કોર્ટમાં, આ સાંસદે દાખલ કરી પિટિશન

પેગાસસ જાસૂસી કાંડને કારણે દેશમાં રાજકીય ભૂકંપ હવે રાજ્યસભાના સાંસદે સુપ્રીમ કોર્ટમાં તેને લઇને પિટિશિન દાખલ કરી પિટિશન દાખલ કરીને SIT તપાસની કરી માંગણી નવી દિલ્હી: પેગાસસ જાસૂસી પ્રોજેક્ટને લઇને દેશમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ઇઝરાયલના સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને અનેક અધિકારીઓની થતી કથિત જાસૂસીના રિપોર્ટ બાદ વિપક્ષે હાલમાં સરકારને બરોબરની ઘેરી […]

સુપ્રીમ પહોંચ્યો Pegasus જાસૂસી મામલો, SIT તપાસ અને સોફ્ટવેર ખરીદી પર રોક લગાવવા કરાઇ અરજી

નવી દિલ્હી: પેગાસસ સોફ્ટવેર મારફતે દેશના અનેક પત્રકારો અને કાર્યકરોની જાસૂસી મામલે હવે તેના ઉંડા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હવે પેગાસસ જાસૂસી મામલે SIT દ્વારા તપાસ કરાવવાની તેમજ સોફ્ટવેરની ખરીદી પર રોક લગાવવાની માગણી કરાઇ છે. જાસૂસીના રિપોર્ટ્સની SIT દ્વારા તપાસ થાય તેવી માંગણી અરજીમાં કરાઇ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર વકીલ એમ એલ […]

બકરી ઇદ પર નિયમોમાં છૂટછાટ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને લગાવી ફટકાર

બકરી ઇદ દરમિયાન કેરળ સરકારે નિયમોમાં આપેલી છૂટછાટ પર સુપ્રીમીન ફટકાર બજારના દબાણથી સ્વાસ્થ્યના અધિકાર સાથે રમત ના કરી શકાય જો કે હવે અમે કેરળ સરકારના નોટિફિકેશનને રદ કરી શકીએ નહીં નવી દિલ્હી: આવતીકાલે બકરી ઇદ છે ત્યારે બકરી ઇદ દરમિયાન કોરોનાને લગતા પ્રતિબંધોમાં કેરળ સરકારે છૂટછાટ આપતા સુપ્રીમ કોર્ટે હવે કેરળ સરકારને ફટકાર લગાવી […]

સુપ્રીમ કોર્ટે ફેસબુકને આપ્યો આંચકો, દિલ્હી વિધાનસભામાં વાઇસ પ્રેસિડેન્ટે હાજર થવું પડશે

સુપ્રીમ કોર્ટે ફેસબૂકને આપ્યો આંચકો વાઇસ પ્રેસિડેન્ટને થવું પડશે હાજર દિલ્હી વિધાનસભા સમક્ષ વીપીએ હાજર થવું પડશે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ફેસબૂક ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અજિત મોહન વિરુદ્વ દિલ્હી વિધાનસભા સમિતિની કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો. જેમાં તેમને દિલ્હી હિંસા સંદર્ભે જવાબ આપવા બોલાવાયા હતા. ફેસબૂક અધિકારીએ હવે […]

ઓડિશાની રથયાત્રાને લઇને મહત્વના સમાચાર, જાણો સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો

ઓડિશાની રથયાત્રાને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ સુપ્રીમ કોર્ટે રથયાત્રાની પરવાનગી આપવાનો કર્યો ઇનકાર હાલનો સમય રથયાત્રાને પરવાનગી આપવા માટે યોગ્ય નથી નવી દિલ્હી: ઓડિશામાં પુરી ઉપરાંત અન્ય સ્થળ પર જગન્નાથ યાત્રાની પરવાનગીને લઇને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પરવાનગી આપવાનો ઇનકાર કરતા CJI એન વી […]

દેશમાં વસતી નિયંત્રણ માટે બે બાળકોની નીતિ બનાવવા સુપ્રીમમાં માંગ

દેશમાં સતત વધતી વસ્તી મોટો પડકાર વસ્તી નિયંત્રણ માટે સુપ્રીમમાં કરાઇ અરજી બે બાળકોની નીતિ બનાવવા સુપ્રીમમાં માંગણી નવી દિલ્હી: દેશમાં દિન પ્રતિદીન સતત વસતી વધી રહી છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વસ્તીના મામલે ચીન પછી બીજા ક્રમે ભારત છે ત્યારે ભારતમાં વસ્તી વધારાને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવા માટેની માંગ સાથે એક જાહેર હિતની […]

સુપ્રીમ કોર્ટના રુમમાં દોઢ વર્ષના લાંબાગાળા બાદ ફરી શરુ થશે સુનાવણી- કોર્ટે વકીલોને શારીરિક ઉપસ્થિતિ અંગે નિર્દેશ આપ્યો

કોરોના બાદ હવે સુનાવણી માટે સુપ્રીમકોર્ટના દરવાજા ખુલશે દોઠ વર્ષ બાદ કોર્ટના રુમમાં થશે સુનાવણી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી છે, જેને લઈને અનેક કાર્ય પર તેની અસર પડી હતી, જેમાં કોર્ટના કામકાજ પણ વર્ચ્યૂઅલ રીતે કરવામાં આવતા હતા. ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા દોઢ વર્ષ જેટલા સમય પછી […]

પરિવારજનો માટે સુપ્રીમનો મહત્વનો નિર્ણય, મૃતકોના પરિવારને વળતર આપવાનો કર્યો નિર્દેશ

કોરોના મહામારીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિજનો માટે સુપ્રીમનો મહત્વનો નિર્ણય સુપ્રીમે કેન્દ્ર સરકારને મહામારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા પરિજનોને આપવાની થતી રકમ નિર્ધારિત કરવા પણ અપાયા નિર્દેશ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા ત્યારે હવે દેશમાં કોરોના વાયરસ પર થયેલા મોત પર સુપ્રીમ કોર્ટે મોટો […]

પ્રવાસી મજૂરોને રાહત – સુપ્રીમ કોર્ટે કોરોના મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો રાજ્યને કર્યો નિર્દેશ

કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર સુપ્રીમ કોર્ટે મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો કર્યો નિર્દેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન નેશન વન રાશનકાર્ડ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code