1. Home
  2. Tag "SUPRIME COURT"

પટણામાં 200 જૂની કલેક્ટર કચેરીની ઈમારતને તોડી પાડવા કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં આવેલી 200 વર્ષ જૂની કલેક્ટર કચેરીની ઇમારતને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતે ઇમારતને તોડી પાડવાની મંજૂરી આપતા કહ્યું કે, દરેક વસાહતી ઇમારતને સુરક્ષિત કરવાની જરૂર નથી. આ ઈમારતનો ઉપયોગ એક સમયે અંગ્રેજો દ્વારા અફીણ અને મીઠાના સંગ્રહ માટે વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. બિહાર સરકાર જૂની […]

જહાંગીરપુરી હિંસાઃ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી સુપ્રીમ કોર્ટે અટકાવી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના જહાંગીરપુરી હિંસા કેસમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા આજે આરોપીઓના ગેરકાયદે દબાણ દૂર દરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અટકાવી હતી. તેમજ સ્થિતિ જાળવી રાખવા નિર્દેશ કર્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોર્ટના આદેશ છતા દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત રાખવાનો […]

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિને અપૂરતા પ્રતિનિધિત્વ માટે સમીક્ષા કરવાની જરૂરઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વાસ્તવિક પ્રતિનિધિત્વ ડેટા એકત્રિત કર્યા વિના એસસી/એસટી કેટેગરીના કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામત આપવાના માપદંડમાં કોઈપણ છૂટછાટને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી. આર. ગવઈએ કહ્યું કે રાજ્ય અનામત આપતા પહેલા પ્રતિનિધિત્વની અયોગ્યતા પર માત્રાત્મક ડેટા એકત્રિત કરવા માટે બંધાયેલ છે. જસ્ટિસ એલ […]

બિહાર-આંધ્રપ્રદેશમાં કોરોના મૃતકોના પરિવારજનોને વળતર ના ચુકવાતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ આકરી ટકોર કરી બપોરે ચીફ સેક્રેટરીને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ નવી દિલ્હીઃ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને વળતરને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં આંધ્રપ્રદેશ અને બિહારમાં મૃતકોના પરિવારજનોને વળતર ચુંકવવામાં આવ્યું નહીં હોવોના મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ બંને રાજ્યોના ચીફ સેક્રેટરીને બપોરના 2 કલાકે ઉપસ્થિત […]

સુપ્રીમ કોર્ટમાં કોરોનાની એન્ટ્રીઃ અત્યાર સુધીમાં ન્યાયમૂર્તિઓ સહિત 400 કર્મચારીઓને લાગ્યો ચેપ

અત્યાર સુધી લગભગ 10 ન્યાયમૂર્તિ થયાં સંક્રમિત બે ન્યાયમૂર્તિઓએ કોરનાને મ્હાત આપી સાજા થયાં નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં હવે પોલીસ અધિકારીઓ અને તબીબોની સાથે વિવિધ કોર્ટના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દેશની સર્વોચ્ચ અદાલતના 10 ન્યાયમૂર્તિઓ સહિત 32 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code