1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગરનો ઈતિહાસ, એક સમયનું ઝાલાવાડ અને બ્રિટિશ રાજકીય એજન્ટનું મુખ્ય ક્વાર્ટર

સુરેન્દ્રનગર પરંપરાગત રાજવંશોના નિયંત્રણમાં હતા જે ગુજરાત રાજ્યના અન્ય પ્રદેશો પર શાસન કરતા હતા. રાજ્યોની ગતિવિધિ પછી હવે સુરેન્દ્રનગર જિલ્લાને ઝલાવાડ કહેવામાં આવ્યું હતું. વર્તમાન જિલ્લા જે સુરેન્દ્રનગર તરીકે ઓળખાય છે, તે બ્રિટીશ રાજકીય એજન્ટનો મુખ્ય ક્વાર્ટર હતો. રાજધાની એજન્ટો વઢવાણ શિબિરમાંથી નીકળી ગયા અને વલ્વાનના શાસકને તેને 1946 એ.ડી.માં પાછો ફર્યો. તે પછી 1947માં […]

અમદાવાદ-રાજકોટ હાઈ-વે પર બોડીયા પાસે હીટ એન્ડ રન, બેનાં મોત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર બોડીયા પાસે અજાણ્યા વાહને કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું હતું. 2 બાળકો સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત કરી વાહનચાલક નાસી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા રહેતા ઘનશ્યામ જગદીશભાઈ ઠક્કર પત્ની, […]

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે કથિત લાંચ કેસની તપાસ માટે દિલ્હીથી તપાસનો આદેશ

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશ સામે અંતે તપાસના આદેશ છુટયા છે. હથિયારના લાયસન્સ માટે નાણા લીધાના આક્ષેપ સાથે થયેલી અરજીના સંદર્ભમાં દિલ્હીની કેન્દ્ર સરકારના અંડર સેક્રેટરી દ્વારા કલેકટર સામે તપાસ કરવાનો આદેશ થયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચોટીલાના બામણબોરના જમીન કૌભાંડના કારણે વિવાદમાં આવેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ સામે સુરેન્દ્રનગરમાં […]

દેશનો સૌથી લાંબો રૂપસુંદરી નામનો સાપ વઢવાણમાં મળ્યો, સીમમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાની ઋતુ ચાલુ થઇ ગઈ છે. ચોમાસાની સીઝનમાં ગાંમડાંમાં તો સાપ જોવા મળતા હોય છે પણ વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારે સાપના રક્ષણ માટે વર્ષોથી કામ કરતા હિતેશ્વરસિંહે મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો. સાપોના જાણકાર હોઈ રૂપસુંદરીના નામે ઓળખાતા સાપની લંબાઇ આટલી […]

થાનગઢના સરોડી ગામની શાળાના સંકુલમાં 2000 વક્ષોઃ બેસ્ટ ગાર્ડન કેમ્પસનો મળ્યો એવોર્ડ

સુરેનગરઃ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મગાવાઇ હતી. જેમાં ગુજરામાંથી પાંચ શાળાઓની પસંદગી કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામની પ્રાથમિક શાળાની પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો થાનગઢના સરોડી ગામની શાળામાં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે આઠ વિઘા જમીનમાં પથરાયેલી […]

ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ થતા મુસાફરોને રાહતઃ મહુવાથી ઉપડતી ટ્રેનો હજુ પણ બંધ

ભાવનગર : ગુજરાતમાં કોરોનાને કારણે જાહેર પરિવહન સેવા સૌથી વધુ પ્રભાવિત બની હતી. જેમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. તેથી સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય […]

ઝાલાવાડના નાનારણ વિસ્તારમાં આવેલું ઘૂડસર અભ્યારણ્ય અનિશ્વિત મુદત માટે બંધ કરાયુ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા અભયારણ્ય બંધ કરવાની સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે ઘૂડખર અભયારણ્ય પણ પ્રવાસી માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. અભયારણ્યમાં ઘૂડખરને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.ત્યારે સરકાર દ્વારા હાલ આ અભયારણ્ય પ્રવાસી માટે બંધ કરવામાં આવ્યું છે સૂત્રોના […]

સુરેન્દ્રનગરમાં કોવિડ-19ની કામગીરીમાં નહીં જોડાનાર તબીબ સામે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મેડિકલ સ્ટાફની અછત ઉભી થઈ છે. ત્યારે કોવિડની સરકારી કામગીરીમાં નહીં જોડાનાર સુરેન્દ્રનગરમાં એમડી શંકર દત્તા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારી હોસ્પિટલોમાં […]

સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટમાંથી રાહતઃ 2019ના રવી પાક નુકસાનની વીમા રકમ ચુકવવા નિર્દેશ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. જેની પાક વીમાની રકમ નહીં મળી હોવાથી કેટલાક ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. હાઈકોર્ટે સુનાવણીના અંતે ખેડૂતોને વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર સુરેન્દ્રનગરમાં 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોના રવી પાક એવા કપાસ અને એરંડાને નુસકાન થયું હતું. […]

સુરેન્દ્રનગરમાં કોરોનાનો ભરડોઃ દુધરેજ-વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓ સંક્રમિત

પાલિકાની મોટાભાગની કામગીરી બંધ કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવશે નગરપાલિકાને સેનેટાઈઝ કરવાનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ હવે સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન દુધરેજ- વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 22 કર્મચારીઓ સંક્રમિત થતા પાલિકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code