કોરોનાને લીધે સર્જિકલ સાધનોની માગમાં વધોરો થતા ભાવમાં ઉછાળો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થી રહ્યો છે. સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ છે. રાજ્યમાં હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. તેની સાથે કેટલીક સર્જિકલ વસ્તુઓની પણ માગમાં એકાએક ઊછાળો આવ્યો છે. કોરોનાની દહેશતે તમામ સર્જિકલ વસ્તુઓ કોરોનાના દર્દી સિવાય સામાન્ય લોકો પણ ખરીદી રહ્યા છે, જેમાં ઓક્સિફ્લોમીટર, […]