વિજ્ય દિવસઃ 1971ના યુદ્ધમાં ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર જેટલા યુદ્ધ થયાં છે, તમામ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને મહાત આપી છે. વર્ષ 1971માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભાજપનો વિજ્ય થયો હતો અને પાકિસ્તાનમાંથી અલગ થઈને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. જેથી સમગ્ર ભરતમાં 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર […]