1. Home
  2. Tag "surrender"

મહારાષ્ટ્રઃ 11 માઓવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ કટ્ટર નેતા સહિત 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગઈકાલે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો. આ માઓવાદીઓમાં આઠ મહિલાઓ અને ત્રણ પુરૂષો છે. મહારાષ્ટ્રમાં તેમના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરાયું હતું. છત્તીસગઢ સરકારે તેમના પર ઈનામની જાહેરાત પણ કરી હતી. આ માઓવાદીઓને […]

અરવિંદ કેજરીવાલ ફરી તિહાર પહોંચ્યા, આત્મસમર્પણ કરતા પહેલા રાજઘાટ ગયા

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા એક કેસમાં જેલવાસ ભોગવી રહેલા અરવિંદ કેજરિવાલે વચગાળાના જામીન પૂર્ણ થતા આજે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી અને દિલ્હીની જનતાને લઈને સંદેશ લખ્યો હતો. તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા રાજઘાટ અને હુમાનજી મંદિર ગયા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના […]

કેજરિવાલને 2 જૂનના રોજ સરન્ડર કરવું પડશે, સુપ્રીમ કોર્ટે અરજીની તાત્કાલિક સુનાવણીનો કર્યો ઈન્કાર

નવી દિલ્હીઃ દિલ્હીની એક્સાઈઝ પોલિસીના મામલે સીએમ અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલના વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે નહીં. જેથી તેમને 2 જૂનના રોજ જેલમાં હાજર થવું પડશે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરિવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમજ નોંધ્યું હતું કે, […]

વિજ્ય દિવસઃ 1971ના યુદ્ધમાં ભારતની સામે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ચાર જેટલા યુદ્ધ થયાં છે, તમામ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને મહાત આપી છે. વર્ષ 1971માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં ભાજપનો વિજ્ય થયો હતો અને પાકિસ્તાનમાંથી અલગ થઈને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. જેથી સમગ્ર ભરતમાં 16 ડિસેમ્બર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર […]

સંસદમાં સુરક્ષા ચૂકઃ મુખ્ય સુત્રચાર લલિત ઝાએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ, તપાસમાં ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હીઃ દેશમાં લોકશાહીનું ઘર ગણાતા સંસદભવનમાં તાજેતરમાં જ કેટલાક વ્યક્તિઓને ઘુસીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. આ બનાવને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત બનાવવામાં આવી છે. સુરક્ષા ચૂક મામલે 8થી વધારે સુરક્ષા જવાનોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. દરમિયાન સમગ્ર પ્રકરણના માસ્ટર માઈન્ડ મનાતા લલિત ઝાએ દિલ્હી પોલીસ સમક્ષ સરન્ડર કર્યું હતું. લલિતની […]

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયામાં કર્યું આત્મસમર્પણ,જાણો શું છે કારણ

દિલ્હી :  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2020માં જ્યોર્જિયાના ચૂંટણી પરિણામને ઉથલાવવાના પ્રયાસ સાથે જોડાયેલા એક કેસમાં ગુરુવારે એટલાન્ટાની ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ જેલ અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી અને તેને ફુલટન કાઉન્ટી જેલમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. જો કે, બાદમાં ટ્રમ્પને 200,000 ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ […]

છત્તીસગઢઃ બે નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ

બંને નકસવાદીઓ ઉપર ઈનામની થઈ હતી જાહેરાત તેમના પુનવર્સન નીતિનો લાભ અપાશે અનેક ગંભીર ઘટનાઓને આપી શક્યતા છે અંજામ દિલ્હીઃ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા લોન વર્રાતુ (ઘરે પરત આવો) અભિયાન હેઠળ ઈનામવાળા બે નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ નક્સલવાદીઓ ઘણી ઘટનાઓને અંજામ આપી ચુક્યાં છે. આ નક્સલવાદીઓ પાસેથી ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code