સુરત-ઉત્રાણ વચ્ચે તાપી નદી પર નવો રેલવે બ્રિજ બનાવવા સર્વે કરાયો
દાહણુંથી ભરૂચ સુધી ચોથો ટ્રેક નાંખવા બ્રિજ બનાવવો જરૂરી તાપી નદી પર રેલવેનો નવો બ્રિજ બનાવ્યા વિના વધારાનો ટ્રેક નાંખી શકાય તેમ નથી મુંબઈ-અમદાવાદ વચ્ચે વધતા જતાં રેલ ટ્રાફિકને લીધે ચોથો ટ્રેક નંખાશે સુરતઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ ટ્રાફિક સતત વધતા જાય છે. ત્યારે દાહણુથી ભરૂચ વચ્ચે ત્રીજો અને ચોથો રેલવે ટ્રેક નાંખવા રેલવેતંત્ર દ્વારા મંજુરી […]