કોરોનાથી ડરવું છે જરૂરી, વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90% દર્દીના ફેફસાં ખરાબ
કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓ પર કરવામાં આવ્યો સર્વે સ્વસ્થ થયેલા દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓના ફેંફસાં ખરાબ દર્દીઓમાંથી 5 ટકા દર્દીઓ ફરી સંક્રમિત થયા કોરોના સંક્રમણથી દર્દી સ્વસ્થ થાય તેના પછી પર તેના ફેંફસા પર કોરોના વાયરસની અસર જોવા મળે છે. એક સર્વે મુજબ કોરોના વાયરસનું ઉદ્દગમ સ્થાન ગણાતા વુહાનમાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ […]


