પ્રથમ પુણ્યતિથીઃ સુશાંતના ઈન્સ્ટાગ્રામ ઉપર એક વર્ષમાં 4.3 મિલિયન ફોલોઅર્સ વધ્યાં
મુંબઈઃ કેટલાક લોકો મૃત્યુ બાદ પણ અમર રહે છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત પણ આવી જ વ્યક્તિ છે. તેઓ હાલ આ દુનિયામાં નથી પરંતુ કરોડો પ્રશંસકોના દિલમાં છે. આજે સુશાંતની પ્રથમ પુણ્યતિથી છે. આજના દિવસને યાદ રાખવા માટે પ્રશંસકો પ્રયાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી વધારે પોપ્યુલર મીડિયમ ઈન્સ્ટાગ્રામ ઉપર આજે પણ સુશાંતના […]