1. Home
  2. Tag "Swachh Bharat Abhiyan"

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવા પર પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂરા થયાની પ્રશંસા કરી છે, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ સામૂહિક પ્રયાસ છે. પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું: “આજે, અમે સ્વચ્છ ભારતનાં 10 વર્ષ ઉજવીએ છીએ, જે ભારતને સ્વચ્છ બનાવવા અને યોગ્ય સ્વચ્છતા સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટેનો […]

‘સ્વચ્છ ભારત અભિયાન’ને પગલે બાળકોના અકાળ મૃત્યુમાં ઘટાડો

દર વર્ષે 60 હજાર જેટલા બાળકોને અકાળ મૃત્યુથી બચાવાયાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદર પરના ડેટાનો અભ્યાસ નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ દેશમાં 2011થી 2020 સુધીમાં દર વર્ષે લગભગ 60 હજારથી 70 હજાર બાળકોને અકાળ મૃત્યુથી બચાવ્યા છે. પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સામયિક ‘નેચર’માં આ માહિતી આપવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code