વડાપ્રધાન મોદીએ તબલાવાદક ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ કરનાર સાચા ઉસ્તાદ તરીકે યાદ કરવામાં આવશે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં હુસૈનનું અવસાન થયું છે. હુસૈન 73 વર્ષના હતા અને તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની […]