1. Home
  2. Tag "Taja Samachar"

ભારતની DPI સફળતાની ગાથા સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છેઃ જિતિન પ્રસાદ

ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં જણાવ્યું હતું કે તે કૃષિ, લોજિસ્ટિક્સ, સ્માર્ટ સિટીઝ અને અન્ય ક્ષેત્રોમાં તેના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) ઇકોસિસ્ટમનું વિસ્તરણ કરી રહ્યું છે અને આ સફળતાને વિશ્વ સાથે શેર કરવા તૈયાર છે. આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓએ ડિજિટલ ક્ષેત્રમાં ભારતની નેતૃત્વ ભૂમિકા અને રોકાણની પ્રશંસા કરી છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય […]

ગુજરાતમાં વર્ગ 1-2ના અધિકારીઓએ ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ની પરીક્ષા પાસ કરવી પડશે

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય વર્ગ-1 અને 2ના નવ નિયુક્ત અધિકારીઓએ ફરજિયાત આ કોર્ષ કરવો પડશે 9 સપ્તાહનો કોર્ષ કરીને પરીક્ષા આપવી પડશે ગાંધીનગર: રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં એક સૂત્રતા અને પ્રજાલક્ષી કામોમાં સરળતા લાવવાના ઉદેશ્યથી હવે નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓએ ફરજિયાત ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ કરીને તેની પરીક્ષા આપવી પડશે, જેમાં પહેલો તબક્કો […]

વડોદરા નજીક નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર બે યુવાનોના મોત

હાઈવે પર કોઈ અજાણ્યુ વાહન બાઈકને ટક્કર મારીને પલાયન હાઈવે પર અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ આદરી વડોદરાઃ રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, પૂરફાટ ઝડપે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના મોત […]

ભારત અને અમેરિકાના અધિકારીઓની વોશિંગ્ટનમાં બેઠક, દ્વિપક્ષીય વેપાર સમજૂતી અંગે ચર્ચા થઈ

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચાલી રહેલી ચર્ચાના ભાગરૂપે ભારતના વાણિજ્ય વિભાગ અને ઓફિસ ઓફ ધ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના પ્રતિનિધિઓએ 23-25 એપ્રિલ, 2025 દરમિયાન વોશિંગ્ટન ડી.સી.માં બેઠક યોજી હતી. જે અગાઉ માર્ચ, 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય ચર્ચાને અનુસરે છે. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલી બેઠકો દરમિયાન, ટીમે ટેરિફ અને નોન-ટેરિફ બાબતોને આવરી લેતા વ્યાપક […]

અમદાવાદમાં ભગવાન પરશુરામજીની રથયાત્રા નીકળી, ઠેર ઠેર કરાયું સ્વાગત

યાત્રાના પ્રારંભ પહેલા પહેલગામ આતંકવાદી દૂર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ પરશુરામજીની પૂજા, અર્ચન, આરતી બાદ યાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરાયું યાત્રામાં સાધુ-સંતો સહિત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા   અમદાવાદઃ શહેરમાં આજે પરશુરામજીની જન્મ જ્યંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, […]

ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

કસ્ટોડિયલ ડેથના કેસમાં સંજીવ ભટ્ટ આજીવન સજા કેદની ભાગવી રહ્યા છે સજા અને આજીવન કેદ સામેની અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે, ‘આ કેસમાં જામીન માટેની અરજીમાં કોઈ ‘દમ‘ નથી. અમદાવાદ: રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં જામીન માટે […]

છોટાઉદેપુરમાં 32 ડોલામાઈટ પથ્થરની ખાણો બંધ થતા હજારો શ્રમિકો બેરોજગાર બન્યા

32 જેટલી ડોલામાઈટ ખાણોને સરકારે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ ન આપ્યું ડોલામાઇટ ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 સંગઠનોએ કલેક્ટરને કરી રજુઆત કાચો માલ ન મળતા ડોલોમાઈટની ફેક્ટરીઓ પણ બંધ કરવી પડશે છોટા ઉદેપુરઃ આદિવાસી વિસ્તાર એવા છોટા ઉદેપુર જિલ્લામાં ડોલામાઈટ પથ્થરની અનેક ખાણો આવેલી છે. અને હજારો આદિવાસી શ્રમિકો પથ્થરની ખાણોમાં કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. હવે […]

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક કારની અડફેટે યુવાનું મોત

કારચાલકે ટક્કર મારતા યુવાન ઈજાગ્રસ્ત બન્યો ઈજાગ્રસ્ત યુવાનને ઉચકીને સારવાર માટે લઈ જતા બે યુવાનોને અન્ય કારે અડફેટે લીધા, અન્ય કારની અડફેટે ઈજાગ્રસ્ત યુવાનું મોત જામનગરઃ જિલ્લામાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ધ્રોળ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે એક યુવાન વ્યક્તિને ટક્કર મારી હતી. તેથી […]

ચંડોળા તળાવ પરના ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનની અરજી હાઈકોર્ટે ફગાવી

સરકારે રજુઆત કરી ગેરકાયદે વસાહત રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી AMCએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે મોડી રાતથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી, 1500 કાચા બાંધકામો, ઝૂંપડા તોડી પડાયા અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ મોડી રાતથી મ્યુનિ.કોર્પોરેશનની ટીમે પોલીસના સઘન બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. દરમિયાન […]

‘જો કોઈ દેશ આતંકવાદીઓની જાસૂસી કરે તો તેમાં શું ખોટું છે?’ પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ કેસમાં સુનાવણી દરમિયાન આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો સરકાર આતંકવાદીઓની જાસૂસી કરી રહી છે તો તેમાં શું ખોટું છે? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત કોઈપણ રિપોર્ટ જાહેર કરશે નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code