1. Home
  2. Tag "Taja Samachar"

પાલનપુરમાં સિટી બસ સેવાનો પ્રારંભ, બોર્ડના પરીક્ષાર્થીઓ મફત મુસાફરી કરી શકશે

પાલનપુર, 16 ફેબ્રુઆરી 2026: શહેરમાં મહા શિવરાત્રીના દિનથી સિટી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. સિટી બસ સેવાથી હવે લોકો શહેરમાં ગમે તે સ્થળે જવા માટે બસ સેવાનો ઉપયોગ કરી શકશે. સિટીબસના પ્રારંભે  એક સપ્તાહ માટે બહેનો માટે તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન છાત્રો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. રવિવારે ચાર બસો દોડાવવામાં આવી […]

રાજકોટ RTOમાં AI આધારિત નવા ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને લીધે લાયસન્સ મેળવવું અઘરૂ બનશે

રાજકોટ, 16 ફેબ્રુઆરી 2026: રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે. એટલે હવે પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે તો જ લાયસન્સ મળી શકશે. રાજકોટની આરટીઓ  કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો છે. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID […]

દાંડી-નરથાણા રોડ પર કાર પલટી ખાઈને કેનાલમાં ખાબકી, પરિવારનો બચાવ

સુરત, 16 ફેબ્રુઆરી 2026:  દાંડી-નરથાણ રોડ પર મધરાત બાદ પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને રોડ સાઈડ પર આવેલી કાચી કેનાલમાં ખાબકી હતી. કેનાલમાં ઓછી પાણી હોવાથી કારમાં સવાર તમામ પ્રવાસીઓનો બચાવ થયો હતો, કારના ચાલકે જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા પોલીસ અને ફાયરની ટીમે દોડી આવી હતી. […]

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદે પર્ણેશ મોદી ચૂંટાયા, કોંગ્રેસની હાર

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2026:  ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધન બાદ દિવંગત પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ અપવામાં આવી હતી, ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષપદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા સુરત પશ્વિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા દાણીલીંમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં આમ આદમી […]

અમદાવાદ અને વડોદરાની 33 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ દોડી ગયા

અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2026: શાળાઓને ઈ-મેઈલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી અફડા-તફડીનો માહોલ સર્જાતો હોય છે. કેટલાક દિવસ પહેલા શાળાઓને ઈ-મેઈલથી ધમકી મળી હતી અને બોમ્બ સ્ક્વોર્ડ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ બાદ કંઈ ન મળતા ઈ-મેઈલ મોકલનારા સામે તપાસ હાથ ધરી હતી. ત્યાં આજે ફરીવાર અમદાવાદ અને વડોદરાની 33 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી […]

ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન, ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે કર્યો‘ સૂત્રોચ્ચાર

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે આજે રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા મફ કરોનો સૂત્રોચ્ચાર કરાયો હતો. જ્યારે વિધાનસભા પરિસરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં હતાં. ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે […]

લાખણીના જસરા ગામે અશ્વસ્પર્ધામાં 500થી વધુ અશ્વોએ જમાવ્યુ આકર્ષણ

થરાદ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના લાખણી તાલુકાના અંતરિયાળ એવા જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ અશ્વસ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 500થી વધુ અશ્વો સાથે સવારોએ ભાગ લીધો હતો. અશ્વમેળામાં 1 કરોડથી લઈને 15 કરોડ સુધીની કિંમત ધરાવતા મારવાડી તેમજ અન્ય પ્રજાતિના અશ્વોએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. લાખણી તાલુકાનું નાનકડું જસરા ગામ અત્યારે જાણે અશ્વ […]

જસદણના શિવરાજપુરમાં યુવકની હત્યા કેસમાં 5 આરોપીની ધરપકડ

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: જિલ્લાના જસદણના શિવરાજપુર ગામે થયેલી ચકચારી કોળી સમાજના મોભી છગન ઝાપડીયા હત્યા કેસમાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આ મામલે ત્વરિત કામગીરી હાથ ધરીને પોલીસે 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ સમાજના આગેવાનની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો, દરમિયાન મૃતકના પરિવારના સભ્યોએ […]

માતરના સિંજીવાડામાં લગ્ન પ્રસંગમાં આઈસ્ક્રીમ ખાધા બાદ 150ને ફુડ પોઈઝનિંગની અસર

નડિયાદ, 15 ફેબ્રુઆરી-2026:  ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવાડા ગામે લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 લોકોને  ખોરાકી ઝેરની અસર થતાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. અને રાત્રે જ સર્વે અને સારવારની કામગીરી હાથ ધરી હતી.આરોગ્ય વિભાગે આઇસ્કીમના નમુના લઈને […]

જેતલસર રેલવે ઓવરબ્રિજ પર કાર પુલની દીવાલ સાથે અથડાતા ત્રણનાં મોત

રાજકોટ, 15 ફેબ્રુઆરી-2026: આજે મહા શિવરાત્રીના દિવસે સવારે જેતલસર જંકશન રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિવરાત્રીના મેળામાંથી ઘરે જવા માટે કારમાં ચાર લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરફાટ ઝડપે કાર જેતલસર રેલવે ઓવરબ્રિજની દીવાલ સાથે ધડાકા સાથે અથડાતા કારના બે ટુકડા થઈ ગયા હતા. કારના ટુકડા થઈને રોડની બે બાજુ ફંગોળાયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code