1. Home
  2. Tag "Taja Samachar"

વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, સચિન તેંડુલકરને પાછળ છોડી ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી: Virat Kohli breaks Sachin Tendulkar: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને કુલ 302 રન બનાવ્યા. તેણે રાંચી ખાતેની પહેલી વનડેમાં 135 રન, રાયપુર ખાતેની બીજી મેચમાં 102 રન અને વિશાખાપટ્ટનમ ખાતેની ત્રીજી મેચમાં અણનમ 65 રન બનાવ્યા હતા. કોહલીના સારા પ્રદર્શનને કારણે, તેને પ્લેયર ઓફ […]

ખોડલધામમાં લેઉવા પટેલ સમાજના મંત્રીઓ અને ભાજપના પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયું

ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો ખટરાગ દૂર થયો, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા, રાજકોટઃ લેઉવા પાટિદારોના આસ્થાના કેન્દ્રસમા રાજકોટ નજીક કાગવડમાં આવેલા ખોડલધામમાં આજે લેઉવા પટેલ સમાજના મંત્રીઓ તથા ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી […]

ભૂજ નજીક બોરવેલમાં પડેલા યુવકનો 9 કલાક બાદ મૃતદેહ બહાર કઢાયો

પારિવારીક ઝઘડામાં યુવાને બોરવેલમાં પડતું મુક્યુ હતું, બોરવેલમાં યુવાન 150 ફુટ ઊંડે ફસાયો હતો, બોરમાં લોખંડની હુક દોરડાથી ઉતારીને યુવકના કપડા સાથે ભરાવ્યા બાદ ખેંચીને બહાર કઢાયો ભુજઃ તાલુકાના કુકમા ગામ નજીક બોરવેલમાં પારિવારીક ઝગડાને લીધે પરપ્રાંતિ યુવાને ઝંપલાવ્યું હતું, વધુ ડાયામીટર ગોળાઈને બોરવેલમાં પડેલો ઝારખંડના 20 વર્ષીય યુવક 150 ફુટ ઊંડાઈએ ફસાયો હતો. આ […]

ગુજરાત સરકારના પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

AI આધારિત સેન્ટ્રલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે 5 દિવસમાં તમામ વિભાગોને ડેટા અપડેટ કરવા આદેશ અપાયો બધા કાયદા / નિયમ / GR / પરિપત્રોની માહિતી અપડેટ કરવા, અને બિન જરૂરી દસ્તાવેજો દૂર કરવા સુચના અપાઈ  ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ […]

ભાવનગર-સોમનાથ હાઈવે પર માલણ નદીનો પુલ જર્જરિત, તાત્કાલિક સમારકામની માગ

માલણ નદીના પુલની બંને બાજુની રેલિંગ તૂટી ગઈ છે બ્રિજના પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે ગ્રામજનોની રજુઆત બાદ પણ તંત્ર નિષ્ક્રિય છે ભાવનગરઃ સોમનાથ-ભાવનગર હાઈવે પર મહુવાના  માલણ નદી પર આવેલો 50 વર્ષ જૂનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. અને ગમે ત્યારે મોટી દૂર્ઘટના સર્જાવાની દહેશત છે. ત્યારે તાત્કાલિક બ્રિજને મરામત કરવામાં આવે તેવી માગ […]

ઘોઘામાં દરિયાઈ સંરક્ષણ દીવાલ તૂટી ગયાને 30 વર્ષ થયા છતાંયે નવી બનાવાતી નથી

દરિયાની ભરતી સમયે પાણી ઘોઘા ગામમાં ઘૂંસી જાય છે, અંગ્રેજોના સમયમાં દરિયાકાંઠે સવા કિ.મી.લાંબી પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી, એક સમયે ઘોઘાબંદર કે જે વિશ્વના 80 કરતા વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું હતું ભાવનગરઃ જિલ્લાનું  ઘોઘા ગામ દરિયા કિનારે આવેલુ છે. અને ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો છે, અંગ્રેજોના સમયમાં […]

રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમમાં હવે એક મહિનો ચાલે તેટલું જ પાણી

મ્યુનિ.કોર્પોરેશને ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા સરકારને રજુઆત કરી, રાજકોટ માટે નર્મદા યોજના જીવાદોરી સમાન બની, દર વર્ષે સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી બેવાર બન્ને ડેમો ભરવામાં આવે છે રાજકોટઃ ગત ચોમાસામાં છલોછલ ભરાયેલા શહેરના આજી અને ન્યારી ડેમમાં 15 જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી છે. એટલે શિયાળામાં શહેરને પાણી પુરૂ પાડતા જળોશયોના તળિયા દેખાવા લાગ્યા […]

સુરતમાં છેલ્લા 6 દિવસમાં 26 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

1500 કરોડના સાયબર ફ્રોડના 7 આરોપીની પણ પાસા હેઠળ ધરપકડ, સુરત પોલીસે 340 દિવસમાં 939 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ સુરતઃ રાજ્યના ગૃહમંત્રીના હોમ ટાઉન એવા સુરત શહેરમાં માથાભારે તત્વોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે શહેર પોલીસે ગુનોગારો સામે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતની સૂચનાથી […]

ઈન્ડિગો ફ્લાઈટ્સના ધાંધીયાને લીધે અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનોના બુકિંગ માટે કાઉન્ટર કાર્યરત

આજથી ત્રણ દિવસ ટ્રેનોની 100થી વધુ ટ્રિપ્સ દોડાવાશે, મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિત શહેરો માટે ખાસ ટ્રેનો દોડાવાશે, અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ટ્રેનોનું તત્કાલ બુકિંગ કરાવી શકશે અમદાવાદઃ દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવાના ધાંધિયાથી પ્રવાસીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અનેક ફ્લાઈટ 5થી 10 કલાક […]

દાંતિવાડા કૃષિ યુનિ.ને સરકારે આદેશ આપ્યા બાદ અંતે 268 જગ્યાના નિમણૂંકપત્રો અપાયા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 268 શૈક્ષણિક જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કૃષિ યુનિમાં ભરતી બાદ નિમણૂક ઓર્ડરમાં વિલંબ અંગે સરકારને કરી હતી રજૂઆત 40 પ્રાધ્યાપક, 73 સહ પ્રાધ્યાપક અને 155 મદદનીશ પ્રાધ્યાપકોને નિમણૂંકપત્રો અપાયા ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો અભિગમ હરહંમેશથી ખેડૂત, શિક્ષણ અને રોજગારલક્ષી રહ્યો છે. એ જ અભિગમને આગળ ધપાવતા રાજ્યની મહત્વકાંક્ષી સરદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code