નળ સરોવર રોડ પર કુમારખાણ ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા બેના મોત
બન્ને બાઈક ઓવરસ્પિડમાં સામસામે અથડાયા, વિરમગામ-નળસરોવર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, સાંકડા અને જર્જરિત રસ્તાને લઈને વારંવાર સર્જાતા અકસ્માતો અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે નળસરોવર રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયા બન્ને બાઈકચાલકોના મોત નિપજ્યા હતા. આ ભનાવની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને […]