1. Home
  2. Tag "Taja Samachar"

ભારતના યોગદાન વિના અમેરિકાનો વિકાસ અધૂરો: અમેરિકી વિદેશ મંત્રી રૂબિયો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રના અંતર્ગત ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન રૂબિયોએ જણાવ્યું કે, “અમેરિકા માટે ભારત સાથેના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે, ભારતના યોગદાન વિના અમેરિકાનો વિકાસ અધૂરો છે.” બંને દેશો વચ્ચે વેપાર, રક્ષા, ઊર્જા, દવાઓ, મહત્વના ખનિજો […]

રાજકોટ નજીક આટકોટમાં પ્રાયમરી હેલ્થ સેન્ટર છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે

પીએચસી કરોડોના ખર્ચે બનાવ્યુ પણ ઉદઘાટન ન કરાતા ઘૂળ ખાઈ રહ્યું છે, પીએચસી કાર્યરત ન કરાતા દર્દીએને પડતી મુશ્કેલી, બે વર્ષથી નવા જ બનેલા પીએચસીને તાળા લટકી રહ્યા છે રાજકોટઃ શહેર નજીક આવેલા જિલ્લાના આટકોટ શહેરમાં નવું બનાવવામાં આવેલું પ્રાયમરી હેલ્થ સેન્ટર છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહ જોઇ રહ્યુ છે. બે વર્ષથી નવા જ બનેલા […]

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક, વાહનોની લાઈનો લાગી

એક જ દિવસમાં મગફળીની 22,000 મણ અને કપાસની 8,000 મણની બમ્પર આવક, કપાસના મણના રૂ. 1,210 થી 1,590નાં ભાવ બોલાયા, કપાસ, મગફળી સહિતની જણસીના કુલ 500 કરતા વધારે વાહનોની લાંબી કતારો લાગી, રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થી રહી છે. રાજકોટનું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું APMC સેન્ટર છે. અને રાજકોટ […]

વડોદરાના વાઘોડિયા નજીક SSV 2 સ્કૂલના વિધાર્થીઓની ઈક્કો વેન પલટી ખાતા 14 ઈજા

સ્કૂલ વેનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, ઘવાયેલા 14 વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી, બનાવની જાણ થતા વાલીઓ દોડી આવ્યા, વડોદરાઃ શહેરના સોમા તળવા વિસ્તારમાં આવેલી એસ.એસ.વી. ટુ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સવારે અકસ્માત નડ્યો હતો. વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને વડોદરા આવી રહેલ સ્કૂલ વેન અચાનક પલટી મારતા અફરાતફરી મચી ગઈ હતી સ્કૂલ વેન […]

સીએમ નીતીશે વાલ્મીકીનગરને 1100 કરોડ રૂપિયાની ભેટ, 159 યોજનાઓનો શિલાન્યાસ કર્યો

મુખ્યમંત્રી નીતિશ કુમારે વાલ્મીકિનગરમાં 159 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને મંત્રી વિજય કુમાર ચૌધરી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. પશ્ચિમ ચંપારણમાં વાલ્મીકીનગરને 1100 કરોડ રૂપિયાની ભેટ આપવા આવેલા નીતિશ કુમારે કહ્યું કે આનાથી બગાહા, વાલ્મીકીનગર અને બેતિયાનો વિકાસ થશે, તો જ […]

મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદી વિસ્તારમાં સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર માર્યા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે નક્સલીઓને ઠાર માર્યા હતા. ઘટનાસ્થળેથી હથિયારો મળી આવ્યા હતા. અહીં અબુઝહમદમાં, રાજુ દાદા ઉર્ફે કટ્ટા રામચંદ્ર રેડ્ડી અને કોસા દાદા ઉર્ફે કાદરી સત્યનારાયણ રેડ્ડી, એક એન્કાઉન્ટરમાં માર્યા ગયા. આ બંન્ને પર 40-40 લાખ રૂપિયાનું ઈનામ હતુ. બસ્તર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં એક […]

અમદાવાદમાં ત્રણ દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવા ગયેલી ટીમ સામે વેપારીઓએ કર્યો વિરોધ

ફેરીયાઓએ માથાકૂટ કરીને ગાડીમાં ભરેલો સામાન ઉતારી લીધો, સેવા સંસ્થાની મહિલાઓ અને વેપારીઓએ એસ્ટેટ વિભાગની ટીમ સાથે બોલાચાલી કરી, ભદ્રકાળી માતાજીના મંદિર પાસે પથરણાવાળાને હટાવ્યા અમદાવાદઃ શહેરનના લાલદરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા અને નગરદેવી ભદ્રકાળી મંદિરની આસપાસના લારી અને પથરણાવાળાના દબાણો દૂર કરવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગની ટીમ એસઆરપીના બંદોબસ્ત સાથે આવતા પથરણાવાળામાં નાસભાગ મચી ગઈ […]

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં પ્રસાદ ખાધા બાદ 300 લોકો બીમાર પડ્યા

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રાજગરાનો લોટ ખાધા પછી બીમાર પડ્યા હતા. જેના કારણે જહાંગીરપુરી વિસ્તારની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દર્દીઓનો મોટો ધસારો જોવા મળ્યો હતો. સવારે પોલીસને માહિતી મળી કે ઘણા લોકો બેચેની, ઉલટી, ઢીલાશ અને ચક્કરની ફરિયાદ કરી રહ્યા હતા. હોસ્પિટલમાં, 150-200 દર્દીઓને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સંખ્યા ધીમે […]

ઈટલીમાં PM જ્યોર્જિયા મેલોની વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન, અનેક શહેરોમાં હિંસા

ફ્રાંસે મંગળવારે સત્તાવાર રીતે ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. સંયુક્ત રાષ્ટ્રની મિડલ ઈસ્ટ પીસ પ્રોસેસની બેઠક દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ જાહેરાત કરી હતી. તે પહેલાં બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ પણ છેલ્લા 36 કલાકમાં ફિલિસ્તીનને માન્યતા આપી ચૂક્યા છે, પરંતુ ઇઝરાયલ અને અમેરિકા હજી સુધી આવી માન્યતા આપી નથી, જ્યારે ઈટલીએ […]

ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ 24મી ઓક્ટોબર સુધી બંધ રાખવાની સમયમર્યાદા વધારી

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના લશ્કરી અને નાગરિક વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. અત્યારથી 24મી ઑક્ટોબર સુધી પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેની એરસ્પેસ 24મી ઑક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે. અહેવાલો અનુસાર, બંને દેશોએ અલગ-અલગ નોટિસ ટુ એર મિશન (NOTAM) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code