1. Home
  2. Tag "Taja Samachar"

દ્રૌપદી મુર્મુએ દક્ષિણેશ્વર કાલી મંદિર ખાતે પૂજા અર્ચના કરી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાવડા નજીક આવેલા ખ્યાતનામ દક્ષિણેશ્વર કાલી મંદિર ખાતે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ એ જ મંદિર છે જ્યાં મહાન સંત રામકૃષ્ણ પરમહંસે પૂજારી તરીકે સેવા આપી હતી. દર્શન દરમિયાન રાષ્ટ્રપતિએ માતા કાલીના ચરણોમાં પ્રસાદ અર્પણ કર્યો અને આરતીમાં પણ સહભાગી બની. તેમણે અગરબત્તી અને પંચપ્રદીપથી દેવીને ఆહ્વાન કર્યું. મંદિરના […]

ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ વર્ષો બાદ ભારત આવ્યા, નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “આજનો દિવસ આપણા સંસ્કૃતિક વારસા માટે આનંદદાયક છે. દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષો હવે ભારત પરત આવ્યા છે. આ અવશેષો ભારતના ભગવાન બુદ્ધ અને તેમની શિક્ષાઓ સાથેના ઊંડા સંબંધને દર્શાવે છે. દેશની સમૃદ્ધ સંસ્કૃતિના વિવિધ પાસાઓને સંરક્ષિત રાખવાની […]

યૂક્રેન-રશિયા યુદ્ધઃની રાજધાની કીવ પર રશિયાનો હવાઈ હુમલો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો હેઠળ ગયા અઠવાડિયે બેઠકો યોજાઈ હતી. જોકે તેમાં કોઈ સહમતિ થઇ ન હતી. હવે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયત્નો હેઠળ ગયા અઠવાડિયે બેઠકો યોજાઈ હતી. જોકે તેમાં કોઈ સહમતિ થઇ […]

ચોમાસામાં ફંગલ ખીલનું જોખમ વધી રહ્યું છે, જાણો તેને કેવી રીતે ઓળખવું અને અટકાવવું

વરસાદની ઋતુ પોતાની સાથે ત્વચાની ઘણી સમસ્યાઓ લઈને આવે છે. સતત ભેજ, પરસેવો અને ભીના કપડાંને કારણે ત્વચા પર બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધવા લાગે છે. આ કારણોસર, આજકાલ ફંગલ ખીલના કેસ પણ વધ્યા છે. જ્યારે લોકો તેને સામાન્ય ખીલ માને છે અને ઘરેલું ઉપચાર અથવા ખોટા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે ત્યારે સમસ્યા […]

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો આગામી હપ્તો 2 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને ખાતરી કરવામાં આવી હતી કે તેનો લાભ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે. આ […]

ચૌગુલે શિપયાર્ડ ખાતે ICG માટે સ્વદેશી હોવરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ

નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 30 જુલાઈ, 2025ના રોજ ગોવાના ચૌગુલે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ ખાતે ગર્ડર બિછાવી અને ઇન્સ્ટોલેશન સમારોહ સાથે તેના પ્રથમ સ્વદેશી એર કુશન વ્હીકલ (ACV)નું ઉત્પાદન શરૂ કર્યું છે. સાબિત ગ્રિફોન હોવરક્રાફ્ટ ડિઝાઇન પર આધારિત આ હોવરક્રાફ્ટ વિવિધ દરિયાકાંઠાની સુરક્ષા કામગીરી માટે ભારતીય કુશળતા સાથે બનાવવામાં આવી રહ્યા છે. […]

અમેરિકા ભારત ઉપર 25 ટકા ટેરિફ લગાવશે, ટ્રમ્પે કરી જાહેરાત

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. હવે અમેરિકા ભારતથી આપાત ઉપર 25 ટકા ટેરિફ લગાવશે. આની જાહેરાત એલાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કરી છે. ટ્રમ્પએ જણાવ્યું હતું કે, એક ઓગસ્ટથી ભારતને 25 ટકા ટેરિફ ચુકવવો પડશે. ટ્રમ્પએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારત અમારુ મિત્ર છે પરંતુ અમે […]

ગલવાનમાં લશ્કરી વાહનને નડ્યો અકસ્માત, બે અધિકારી શહીદ અને ત્રણ ઘાયલ થયા

લદ્દાખની ગલવાન ખીણમાં એક મોટો અકસ્માત થયો જ્યારે દુર્બુકથી ચોંગતાશ જઈ રહેલ એક લશ્કરી વાહન ભૂસ્ખલનમાં ફસાઈ ગયું. આ દુ:ખદ ઘટનામાં બે સૈન્ય અધિકારીઓ શહીદ થયા, જ્યારે ત્રણ અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને લેહની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી […]

હવે ભૂકંપ અને સુનામીને લઈને પહેલાથી એલર્ટ મળશે, શ્રીહરિકોટાથી NISAR લોન્ચ થયું

નવી દિલ્હીઃ ભારત અને સમગ્ર દુનિયા માટે ૩૦ જુલાઈનો દિવસ એક ઐતિહાસિક દિવસ બની ગયો છે. આજે નાસા અને ઈસરોના સંયુક્ત પ્રોજેક્ટ NISAR (NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર) ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5.40 વાગ્યે થયું હતું, જેને ભારતના અવકાશ વિજ્ઞાનમાં એક મોટી છલાંગ તરીકે જોવામાં […]

ગુજરાતના માર્ગો ઉપર એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસો દોડતી થઈ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે. મુખ્યમંત્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code