1. Home
  2. Tag "Taja Samachar"

RTO ચલણના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા બેન્કમાંથી 10 લાખ ઉપડી ગયા

અમદાવાદ, 31 માર્ચ 2026: APK file named RTO Challan  સાબર માફિયાઓ લોકોને છેતરવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. અને ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની ઝાળમાં ફસાતા હોય છે. શહેરના નિકોલ  વિસ્તારમાં રહેતા અને વટવા GIDCની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય વિપુલ પટેલ સાથે 10.70 લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ છે. સાયબર […]

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેણાંકના મકાનમાં આગ લાગતા 5નાં મોત

સુરત, 31 માર્ચ 2026:  5 killed in fire at residential building  શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક રહેણાંકના મકાનમાં કોઈ કારણસર આગ ફાટી નિકળતા અને ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં ગંભીરરીતે દાઝી ગયેલા ચાર મહિલા અને બાળક સહિત 5 ના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવને લીધે આ વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ […]

સુરતમાં ભાજપ વિરૂદ્ધ પોસ્ટર લગાવાતા પૂણા અને કતારગામ પોલીસમાં ગુનો નોંધાયો

સુરત, 31 માર્ચ 2026: Police register a case against posters against BJP શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે. ત્યારે કોઈએ ભાજપના વિરોધમાં પોસ્ટર લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના જાહેર માર્ગો પર ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા વિવાદાસ્પદ પોસ્ટરો લગાવાતા અને પોસ્ટર પર પ્રિન્ટર કે પ્રકાશક તરીકે કોઈનું નામ ન હોવાથી આ મામલે શહેરના પૂણા […]

નોરેશ્વરના શાયર ગામ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાળકી સહિત બેનાં મોત

વડોદરા, 31 માર્ચ 2026:  Dumper hits bike  શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ નારેશ્વરના શાયર ગામ નજીક સર્જાયો હતો. પૂર ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક અને બે વર્ષની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક સવાર એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. […]

બેચરાજી નજીક ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા બેના મોત, 7ને ગંભીર ઈજા

મહેસાણા, 31 માર્ચ 2026: Truck hits pedestrians રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ચૈત્રી પૂનમે બહુચરાજી માતાજીના દર્શન માટે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને પૂરફાટ ઝડપે આવેલા ટ્રકે અડફેટે લીધો હતો. આ બનાવમાં બે પદયાત્રીઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 7 પદયાત્રીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ […]

અમદાવાદમાં એરપોર્ટ પર પ્રવાસી મહિલા પાસેથી 83 લાખનું સોનું પકડાયું

અમદાવાદ, 31 માર્ચ 2026: Gold worth Rs 83 lakh seized from tourist woman શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમે કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા પ્રવાસી પાસેથી  રૂપિયા 83.29 લાખનું સોનું જપ્ત કર્યું છે. કુઆલાલમ્પુરથી ફ્લાઈટ નંબર AK-91 દ્વારા અમદાવાદ ઉતરેલી આ મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે પોતાના ગુપ્ત ભાગમાં કાળી ટેપથી […]

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 5 જણા દાઝ્યાં

અમદાવાદ, 31 માર્ચ 2026: 5 people burnt in gas cylinder blast  શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી. આગને લીધે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ […]

મૂલ્યો, સંસ્કાર અને જ્ઞાનની ત્રિવેણીને અવિરત જાળવી રાખવી એ આપણું દાયિત્વ છેઃ મોદી

અમદાવાદ, 31 માર્ચ 2026: Inauguration of the ‘Emperor Samprati Museum વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના આશીર્વાદ લીધા હતા. કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના પાઠવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, , અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ […]

PM મોદી વાવ-થરાદ જિલ્લામાં ₹19,800 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, 30 માર્ચ, 2026: PM Modi to inaugurate development works  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આવતી કાલે 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,921 કરોડના […]

ગુજરાત બોર્ડના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને 2027થી બારકોડ સાથે માર્કશીટ અપાશે

ગાંધીનગર, 30 માર્ચ 2026: Class 10-12 will be given marksheets with barcodes from 2027 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2027થી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અપાતી માર્કશીટમાં ફેરફાર કરાશે. જેમાં હાલ વિદ્યાર્થીઓને જે માર્કશીટ અપાય છે તેમાં બારકોડ નથી હોતો. જેથી ડિજિટલ વેરિફિકેશનમાં મુશ્કેલી પડતી હોય છે. પરંતુ હવે 2027ની બોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code