1. Home
  2. Tag "Talala Gir"

તલાલા ગીર પંથકમાં માવઠાની આગાહીને લીધે બંધ કરાયેલા દેશી ગોળના રાબડાં ફરી શરૂ કરાયા

વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લામાં તલાળા વિસ્તારમાં શેરડીનું પણ સારૂએવું ઉત્પાદ થતું હોવાથી દેશી ગોળ બનાવવાના ઠેર ઠેર રાબડાં જોવા મળે છે. કેટલાક ખેડુતો દ્વારા જ દેશી ગોળ બનાવવામાં આવે છે. અને રાજકોટ સહિતના વેપારીઓ દ્વારા ખેડુતો પાસેથી જ દેશી ગોળના ડબ્બાની ખરીદી કરવામાં આવતી હોય છે. સીઝનમાં પ્રતિદિન 4500થી વધુ ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન કરવામાં […]

તલાલા ગીરમાં માવઠાથી રવિપાકને નુકશાન થવાની દહેશતથી ખેડુતો ચિંતિત

જુનાગઢઃ સોરઠ પંથકમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. ગીર વિસ્તારમાં સમી સાંજે અચાનક વાતવાતમાં પલટો આવ્યા બાદ અડધો કલાક વરસાદ વરસતાં રસ્તા અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં પાકને નુકસાન પહોંચવાની ભિતી સેવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં […]

ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ તાલાલા ગીરમાં ભૂકંપના બે આંચકા આવ્યાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે ગીર સોમનાથ જિલ્લામાં સવારે ભૂકંપના બે આંકચા આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના એક ગામમાં સવારે 4 અને 3.2ની તીવ્રતાનો ભૂકંપના બે આંચકા આવ્યાં હતા. વેરાવળથી […]

કેરીની સિઝન 7મી જુલાઈએ પૂર્ણ થશેઃ ગત વર્ષ કરતા એક લાખ બોક્સની આવક ઘટી

તલાલા ગીરઃ  કેસર કેરીના મુખ્ય મથક તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આ વર્ષે કેરીની સીઝન 7 જુલાઇએ પૂરી થશે. અત્યાર સુધીમાં વેચાણમાં આવેલી કેસર કેરીમાં ગત વર્ષ કરતાં 1 લાખ બોક્સનો ઘટાડો જોવા મળ્યો છે. વાવાઝોડાને લીધે કેરીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો નોંધાયો છે. તાલાલા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, તાલાલા માર્કેટીંગ યાર્ડમાં […]

તલાલા ગીરના યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થતા ભાવ ઘટવાની શક્યતા

તલાલા ગીરઃ સ્વાદમાં મધુર ગણાતી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઈ જતાં હવે કેસર કેરીના ભાવમાં ઘટાડો થશે.તેવી લોકો આશા રાખી રહ્યા છે. આફુસ, લાલબાગ અને તોતાપુરી કેરીની આવક ફળ બજારમાં એકાદ મહિનાથી થઇ રહી છે પરંતુ કેસરનું આગમન થતા જ હવે કેરીની બજારમાં રોનક છવાશે. મંગળવારથી તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીની શરુઆત થઇ હતી. […]

સૌરાષ્ટ્રમાં તલાલા ગીર, ભાવનગર અને જામનગરમાં ભૂકંપના હળવા આંચકાઃ લોકોમાં ફફડાટ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે ગરમી પણ વધી રહી છે. ત્યારે તલાલા ગીર, જામનગર અને ભાવનગરમાં હળવા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેલ્લા બે દિવસમાં ભાવનગરમાં- બે, તાલાળામાં- એક, અને જામનગરમાં- બે મળી કુલ ચાર ભૂકંપના આંચકા નોંધાયા હતા સૌરાષ્ટ્રના જુનાગઢ પંથકના તાલાલા ગીરમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો અવિરત  હોય તાલાલા ગીરમાં બપોરે 12ઃ17 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code