1. Home
  2. Tag "tamil nadu"

ચક્રવાત મૈડુસને લઈને રેડ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદની આશંકા,શાળા-કોલેજ બંધ

ચેન્નાઈ:દેશના દક્ષિણ ભાગમાં ચક્રવાત ‘મૈડુસ’નો ખતરો તોળાઈ રહ્યો છે.ચક્રવાત આજે ચેન્નાઈના કિનારે ત્રાટકવાની શક્યતા છે.આ અંગે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ રાજ્યોના અનેક જિલ્લાઓમાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના એલર્ટ બાદ તમિલનાડુના 10 […]

તમિલનાડુના ટોચના હિલ સ્ટેશનો જ્યાં કુદરતી સૌંદર્ય તમને કરશે મંત્રમુગ્ધ

આપણે બધાને પર્વતોની મુલાકાત લેવી ગમે છે, પરંતુ જ્યારે પણ પર્વતોની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો ઉત્તરાખંડને યાદ કરે છે.પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડ સિવાય ભારતમાં એવા અન્ય રાજ્યો છે જ્યાં પર્વતોની મજા માણ શકાય છે અને તમિલનાડુ તેમાંથી એક છે. તો ચાલો આજે અમે તમને તમિલનાડુના 4 હિલ સ્ટેશન વિશે જણાવીએ, […]

ચક્રવાતી તોફાન ‘મૈડુસ’ તમિલનાડુમાં મચાવશે તબાહી,ભારે વરસાદની ચેતવણી

ચેન્નાઈ:તમિલનાડુમાં ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એ ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે અને ગુરુવારે સાંજ સુધીમાં ‘મૈડુસ’ નામના ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.આ વાવાઝોડાની અસર ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે રહેશે.આગામી 48 કલાકમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.તમિલનાડુના ઉત્તરી તટીય જિલ્લાઓમાં […]

તમિલનાડુના મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો

બેંગ્લોરઃ દેશના મોટાભાગના હિન્દુ મંદિરોમાં ચાંમડાનો બોલ્ડ અને પર્સ સહિતની વસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે, એટલું જ નહીં દેશના અનેક મંદિરોમાં ભગવાનનો ફોટો લેવાની મંજૂરી પણ આપવામાં આવી નથી. દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો આદેશ કર્યો હતો. તમિલનાડુના મંદિરોમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેથી હવે દર્શનાર્થીઓ મંદિરમાં મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકે. […]

કાશી તમિલ સંગમમઃ તમિલનાડુના વિદ્યાર્થીઓએ ‘ત્રિવેણી સંગમ’માં પવિત્ર સ્નાન કર્યું

પ્રયાગરાજઃ કાશી તમિલ સંગમમ’ ‘સંગમ નગરી’માં તમિલનાડુના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળએ પ્રયાગરાજ શહેરની મુલાકાત લીધી હતી. ‘સંગમ ઘાટ’ પર પહોંચતા જ વિદ્યાર્થીઓએ ‘હરહર મહાદેવ’ અને ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા. ‘ત્રિવેણી સંગમ’માં પવિત્ર સ્નાન કર્યા પછી, વિદ્યાર્થીઓના જૂથે ‘સંગમ’ના કિનારે રહેલા ‘હનુમાનજી’ની મુલાકાત લીધી, ત્યારબાદ ‘શ્રી આદિ શંકર વિમાન મંડપમ […]

તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના,26 જિલ્લાઓમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ   

ચેન્નાઈ:તમિલનાડુમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે પહેલાથી જ વરસાદને લઈને એલર્ટ જાહેર કરી દીધું હતું.હવામાનને જોતા ચેન્નાઈ સહિત રાજ્યના ઓછામાં ઓછા 26 જિલ્લાઓએ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે,શ્રીલંકાના કિનારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર આગામી 24 કલાક દરમિયાન વધુ […]

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજથી તમિલનાડુની બે દિવસીય મુલાકાતે,અહીં જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

દિલ્હી:ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજથી તમિલનાડુની બે દિવસીય મુલાકાતે જશે.આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યની પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે વાતચીત કરશે, પાર્ટીના નેતાઓને મળશે અને જાહેર સભાઓને સંબોધશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં મોટો ફટકો ભોગવનાર રાજ્યમાં ભાજપ પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે.અગાઉ 7 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધી રાજ્યમાં હતા, જેઓ કોંગ્રેસની ભારત જોડ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા […]

CM કેજરીવાલ 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે,’સ્કૂલ ઓફ એક્સેલન્સ’નું કરશે ઉદ્ઘાટન

દિલ્હી:રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે અને ત્યાં ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’નું ઉદ્ઘાટન કરશે.અધિકારીઓએ જણાવ્યું કે,તમિલનાડુ સરકારે કેજરીવાલને આમંત્રણ આપ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે,દિલ્હીના મુખ્યમંત્રી 5 સપ્ટેમ્બરે તમિલનાડુની મુલાકાત લેશે. મુખ્યમંત્રી કેજરીવાલ તમિલનાડુ સરકારની ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ અને 15 મોડલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ વર્ષે એપ્રિલમાં દિલ્હીની એક […]

તમિલનાડુઃ પૂર્વ CM જયલલિતાના નિધન અંગે તપાસનો અહેવાલ પંચે સુપ્રત કર્યો

બેંગ્લોરઃ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાના મૃત્યુ સાથે સંબંધિત તપાસનો અહેવાલ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની ન્યાયીક તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ પૂર્ણ કરીને 590 પાનાનો અહેવાલ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને સીલબંધ કવરમાં સોંપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા હતા. […]

ગુજરાત અને તમિલનાડુમાં PM મોદી 28 અને 29મીએ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ધાટન-લોકાર્પણ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28-29 જુલાઈ, 2022ના રોજ ગુજરાત અને તમિલનાડુની મુલાકાત લેશે. 28 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાના વડાપ્રધાન સાબરકાંઠાની ગધોડા ચોકી ખાતે સાબર ડેરીના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, પીએમ મોદી ચેન્નાઈ જશે અને લગભગ 6 વાગ્યે ચેન્નાઈના JLN ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 44મા ચેસ ઓલિમ્પિયાડની ઘોષણા કરશે. 29મી જુલાઈના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code