બનાસકાંઠાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા ‘લક્ષ્યવેધ 5123’ જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ જીલ્લા દ્વારા “લક્ષ્યવેધ 5124” જીલ્લા એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદ જીલ્લાના 419 ગામોમાંથી 5124 થી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતાનું બૌદ્ધિક પોતાના ઉદબોધનમાં કહ્યું કે, સંઘની શાખામાં રાષ્ટ્રભક્તિના, દેશભક્તિના ગુણો નિર્માણ કરીને વ્યક્તિ નિર્માણનું કાર્ય કરવામાં […]