1. Home
  2. Tag "team india"

આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના રોહિત શર્મા અને કોહલીને નુકસાન

નવી દિલ્હીઃ ICCની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને નુકસાન થયું છે. બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની ICC ODI રેન્કિંગમાં માત્ર બે ભારતીય ખેલાડીઓ ટોચના 10માં સ્થાન મળ્યું છે અને બંનેએ એક-એક સ્થાન ગુમાવ્યું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમ્યા ન હતા. ICC રેન્કિંગમાં આના કારણે બંને બેટ્સમેનોને નુકસાન થયું છે. વિરાટ એક […]

બાંગ્લાદેશ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,આ સિનિયર પ્લેયર થઈ શકે છે બહાર

મુંબઈ:ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે અને ટી20 સિરીઝ બાદ વનડે સિરીઝ રમવા માટે તૈયાર છે.ન્યુઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે, જ્યાં તમામ સિનિયર ખેલાડીઓ પણ સાથે હશે.આ દરમિયાન, ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે કારણ કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર થઈ શકે છે.જો […]

આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા રોહિત શર્મા થયો ફીટ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા ફિટ થઈ ગયો છે. કેપ્ટને આઠમી નવેમ્બરના રોજ એડિલેટમાં પ્રેકટીસ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. દરમિયાન આજે શર્માએ પોતે ફીટ હોવાનું જણાવ્યું હતું. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઈજા થઈ હતી પરંતુ હાલ ફીટ છું. રોહિત શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, […]

વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવની વધુ એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પ્રશંસા કરી

નવી દિલ્હીઃ હાલ ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટી-20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ સિરીઝમાં ભારતીય બેસ્ટમેન સૂર્યા કુમાર યાદવએ પોતાની વિસ્ફટક બેટીંગથી દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓના દીલ જીતી લીધા છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ અને વકાર યુનુસે અગાઉ સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી હતી. આ યાદીમાં શાહિદ આફ્રિદી અને મેથ્યુ હેડને યાદવની […]

ટીમ ઈન્ડિયા, સુર્યાકુમાર યાદવ અને કોહલીને લઈને પાકિસ્તાની બોલિંગ કોચે કરી ટ્વીટ

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સુપર 12માં ટીમ ઈન્ડિયાએ ચાર મેચમાં જીતીને પોતાના ગ્રુપમાં ટોપ રહી હતી. આ ચાર મેચમાં ટીમના અન્ય ખેલાડીઓની સરખામણીએ વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવ અને વિરાટ કોહલીએ વધારે રન ફટકાર્યાં છે. દરમિયાન પાકિસ્તાનના બોલિંગ કોચ ટ્વીટ કરીને વિરાટ અને સુર્યાકુમાર સિવાયની ટીમ ઈન્ડિયાની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાઈ […]

ICC T-20 વર્લ્ડકપ: સેમિફાઈનલ મેચ ના રમાય તો ભારતને ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ મળશે તે જાણો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે પ્રથમ સેમિફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બરે રમાશે જ્યારે ભારત 10 નવેમ્બરે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચો જીતનારી ટીમ 13 નવેમ્બરે રમાનારી ફાઇનલમાં પ્રવેશ કરશે. વર્લ્ડકપમાં આ વખતે સેમિફાઈન અને ફાઈનલ મેચમાં […]

ટીમ ઈન્ડિયાના સ્પિનર આર.અશ્વિનમાં આત્મવિશ્વાસનો અભાવઃ કપિલ દેવ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સુંદર પ્રદર્શન કરી રહી છે, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટીમ ઈન્ડિયાની ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક સૂર્યાકુમાર યાદવે પોતાની બેટીંગથી દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. તેમજ વર્લ્ડકપમાં ભારત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારતીય સ્પીનગર આર.અશ્વિનમાં […]

વર્ષ 2022માં સૌથી વધારે ટી-20 મેચ જીતનાર કેપ્ટન બન્યો રોહિત શર્મા

નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ગુરુવારે નોકઆઉટ મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. બુધવારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ભલે જીતી રહી હોય, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ આ ટૂર્નામેન્ટમાં ચિંતાનો વિષય છે. તેણે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર એક જ ફિફ્ટી […]

વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યકુમાર યાદવની બેટીંગની વિરાટ કોહલી અને રાહુલ દ્રવીડે પ્રશંસા કરી

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વેને હરાજીને ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવે પોતાની બેઠકથી પ્રભાવિત કર્યાં છે. ઝીમ્બાબ્વે સામેની મેચમાં યાદવે 25 બોલમાં 61 રન ફટકાર્યાં હતા. વિરાટ કોહલીએ સુર્યકુમાર યાદવની બેટીંગની પ્રશંસા કરી હતી. કોહલી ઉપરાંત રાહુલ દ્રવીડ અને બીસીસીઆઈએ પણ […]

ICC T-20 વર્લ્ડકપઃ ભારે રસાકસી બાદ બાંગ્લાદેશને ભારતે પરાજય આપ્યો

નવી દિલ્હીઃ આઈસીસી ટી-12 વર્લ્ડકપની સુપર-12માં આજે ઓસ્ટ્રેલિયાના એડિલેટમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પાંચ રનથી પરાજય આપ્યો હતો. આમ સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી નક્કી મનાઈ રહી છે. જો કે, રવિવારે ટીમ ઈન્ડિયા ઝીમ્બાબ્વે સામે સુપર-12ની પોતાની અંતિમ મેચ રમશે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલીંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરતા ભારતે 20 ઓવરમાં 184 રન બનાવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code