વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યકુમાર યાદવની બેટીંગની વિરાટ કોહલી અને રાહુલ દ્રવીડે પ્રશંસા કરી
નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વેને હરાજીને ભારતે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવે પોતાની બેઠકથી પ્રભાવિત કર્યાં છે. ઝીમ્બાબ્વે સામેની મેચમાં યાદવે 25 બોલમાં 61 રન ફટકાર્યાં હતા. વિરાટ કોહલીએ સુર્યકુમાર યાદવની બેટીંગની પ્રશંસા કરી હતી. કોહલી ઉપરાંત રાહુલ દ્રવીડ અને બીસીસીઆઈએ પણ […]


