1. Home
  2. Tag "Technology"

ચોરાયેલો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થયા બાદ ટ્રેક કરી શકશો, જાણો કેવી રીતે

ગલે ધીમે ધીમે એન્ડ્રોઇડ 14 અપડેટ રિલીઝ કરવાનું શરૂ કર્યું છે. Pixel અને કેટલાક પ્રીમિયમ ફોનમાં આ અપડેટ મળી રહી છે. હવે ગૂગલે એન્ડ્રોઇડ 15 પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ડ્રોઇડ 15 આવા ઘણા મહત્વપૂર્ણ ફીચર્સ સાથે રજૂ કરવામાં આવશે જેની દરેક એન્ડ્રોઇડ યુઝર્સને લાંબા સમય […]

લેપટોપની બેટરી લાઈફ લાંબી ઈચ્છતા હોય તો આટલી આદતો છોડજો, મળશે ફાયદો

જો આપના લેપટોપમાં બેટરી લાઈફ સારી કરવા માંગતો હોય તો કેટલીક વતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે મોટાભાગના લેપટોપ લિથિયમ આયન બેટરીની સાથે આવે છે. આવા લેપટોપની બેટરી લાઈફ પહેલા તો સારી ચાલે છે પરંતુ બાદમાં ધીમે ધીમે તેમાં સમસ્યા આવે છે. લેપટોપની બેટરી વધારે ચાલે એટલા માટે આટલી વસ્તુઓનું ઘ્યાન રાખો. આખી રાત લેપટોપને ચાર્જ […]

ટેકનોલોજીના યુગમાં AI તેમજ વિવિધ સોફ્ટવેરના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ જરૂરીઃ હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 261 બિન હથિયારી PSI, 48 હથિયારી PSI અને 23 ઇન્ટેલિજન્સ ઓફિસર મળી 332 તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, પોલીસે નિષ્ઠાવાન હોવાની સાથે સંવેદનશીલ હોવું પણ જરૂરી છે. જે ગુજરાત પોલીસમાં પ્રતિબિંબિત થાય છે. ગુજરાત પોલીસ માત્ર લૉ એન્ડ ઓર્ડર સાંભળવામાં જ શ્રેષ્ઠ […]

દીકરીઓની ક્ષમતા વિજ્ઞાન-ટેક્નોલોજીથી લઈને પોલીસ અને સેના સુધીના દરેક ક્ષેત્રમાં દેખાઈ રહી છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભાંજા બિહાર, ગંજમ, ઓડિશા ખાતે બેરહામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓડિશાનો દક્ષિણ વિસ્તાર માત્ર ઓડિશાના ઇતિહાસમાં જ નહીં, પરંતુ ભારતના ઇતિહાસમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ ભૂમિ શિક્ષણ, સાહિત્ય, કળા અને હસ્તકલાથી સમૃદ્ધ છે. આ પ્રદેશના પુત્રો કબી સમ્રાટ ઉપેન્દ્ર […]

સરકાર દ્વારા મોટી કાર્યવાહી, 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી: એક મોટી કાર્યવાહી કરતા સરકારે 70 લાખ મોબાઈલ નંબર સસ્પેન્ડ કર્યા છે. એટલે કે આ મોબાઈલ નંબરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હવે તમારા મનમાં પણ એ જ સવાલ આવતો હશે કે સરકારે આ પગલું શા માટે ઉઠાવ્યું છે. વાસ્તવમાં આ પગલું ડિજિટલ ફ્રોડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. આ એવા મોબાઈલ નંબર […]

શિક્ષણ પ્રણાલીએ વૈશ્વિક સ્તરે થઈ રહેલા તકનીકી, આર્થિક અને સામાજિક વિકાસ સાથે તાલ મિલાવવાની જરૂર : રાષ્ટ્રપતિજી

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ ઉત્તરાખંડના પંતનગર ખાતે આજે (7 નવેમ્બર, 2023) ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીના 35મા પદવીદાન સમારંભ ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીની સ્થાપના દેશમાં કૃષિ શિક્ષણ અને કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હાઈડ્રોજન બસમાં ટેસ્ટ ડ્રાઈવ કરી,ટેકનોલોજી વિશે જાણકારી પણ મેળવી

દિલ્હી: કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ચેક રિપબ્લિકના પ્રાગમાં સ્કોડાની હાઇડ્રોજન બસની ટેસ્ટ ડ્રાઇવ હાથ ધરી હતી. ગડકરી 27મી વર્લ્ડ રોડ કોંગ્રેસમાં ભાગ લેવા માટે પ્રાગ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે હાઈડ્રોજન બસનું પરીક્ષણ કર્યું હતું અને સ્કોડાના અધિકારીઓ સાથે પણ આ ટેક્નોલોજી વિશે વાત કરી. Union Minister Shri @nitin_gadkari Ji […]

હાલના ટેકનોલોજીના યુગમાં ભારતીયોએ શાસ્ત્રોની સાથે તકનીકી જ્ઞાન પણ મેળવવું આવશ્યકઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુજરાતને વૈશ્વિક ડેસ્ટિનેશન બનાવવા એસોચેમ દ્વારા ગુજરાત નેશનલ લો યુનવર્સિટી અને ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21 મી સદીમાં ભારત વિશ્વ માટે શિક્ષણ ક્ષેત્રે પથદર્શક બની રહ્યું છે. ગુલામીના ઇતિહાસને કારણે […]

ભારતે વિશ્વને બતાવ્યું છે કે ટેક્નોલોજી અને પરંપરાઓ સાથે મળીને ચાલી શકે છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (2022 બેચ)ના પ્રોબેશનર્સ અને ઇન્ડિયન ડિફેન્સ એસ્ટેટ સર્વિસ (2018 અને 2022 બેચ)ના ઓફિસર્સ/ઓફિસર ટ્રેઇનીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત લીધી હતી. અધિકારીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સિવિલ સર્વન્ટ્સ તરીકેની તેમની યાત્રા એવા સમયે શરૂ થઈ છે જ્યારે ભારત વૈશ્વિક સ્તરે નેતૃત્વની ભૂમિકા પ્રાપ્ત […]

આધુનિક સાયન્સ અને ટેકનોલોજીના અભ્યાસની સાથે આધ્યાત્મને પણ જાણવું જોઇએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર આપી રાજ્યપાલએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના સંબોધનમાં ભારતની પ્રાચીન ગુરૂકુળ પરંપરાની વિશેષતાઓ વિશે વાત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ તેમના સંબોધનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code